SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ५१४ अद्यापि चित्तं धर्मे स्थिरीकुरु सफीकुरु । शेषकालेऽपि तपसि कृते त्वया न किमपि हारितम् ।' अत्रायमुपदेशः-तपः कृत्वा जीवनं सफलं कर्त्तव्यम् । तपो विना तद्धारितमेव ॥२५॥ अवतरणिका - पञ्चविंशतितमे श्लोके उक्तं- 'जीविते गतशेषेऽपि चेत् चेत: तपः प्रगुणं ततः न किञ्चित् हारितम् ।' इति । तत्र कश्चिद्वक्ति, 'मया पापकरणेन जीवितं हारितमेव । अधुना किं कर्त्तव्यम् ?' इति । तस्मै आयुः शेषेऽपि धर्मकरणस्योपदेशं ददाति ग्रन्थकारः - मूलम् - कूटजन्मावतारं स्वं पापोपायैश्च सङ्कुलम् । अन्वयः - पापोपायैश्च सङ्कुलं स्वं कूटजन्मावतारं व्यर्थं नीत्वा बताऽद्यापि चित्तं धर्मे स्थिरीकुरु ॥२६॥ पद्मीया वृत्तिः - पापोपायैः - पापानाम् अवद्यानामुपायाः निमित्तानीति पापोपायाः, तैः, चशब्दः समुच्चये, सकुलम् - भृतम्, स्वम् - स्वकीयम्, कूटजन्मावतारम् जन्म-भव एवावतारः-परभवादिहाऽऽगमनमिति जन्मावतारः, कूट: - कृत्रिम:, न तात्त्विक બચેલા સમયમાં તપ કરીને પોતાના જીવનને સફળ કર. બચેલા સમયમાં પણ તપ કરીશ તો તું કંઈ પણ હાર્યો નથી.' योगसार: ५/२६ व्यर्थं नीत्वा बताद्यापि धर्मे चित्तं स्थिरीकुरु ॥२६॥ 1 અહીં આ પ્રમાણે ઉપદેશ છે - તપ કરીને જીવન સફળ કરવું. તપ વિના તે હારી वायुं ४ छे. (२५) અવતરણિકા - પચીશમા શ્લોકમાં કહ્યું કે, ‘જીવન થોડું પણ બાકી હોય ત્યારે જો મન તપ કરવા માટે તૈયાર થઈ જાય તો કંઈ હારી જવાયું નથી.' ત્યાં કોઈક કહે છે કે, ‘હું પાપ કરીને જીવન હારી જ ગયો છું. હવે શું કરવું ?' તેને બચેલા આયુષ્યમાં પણ ધર્મ કરવાનો ઉપદેશ ગ્રન્થકાર આપે છે - १. स्थिरं कुरु શબ્દાર્થ - પાપોના ઉપાયોથી યુક્ત, માયા સહિતના પોતાના જન્મારાને ફોગટ પસાર કરીને હજી પણ તું ચિત્તને ધર્મમાં સ્થિર કર. (૨૬) - JI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy