SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ઘંટાકર્ણ મહામંત્ર. ૩૪ ઘંટાકર્ણ મહાવીર સર્વવ્યાધિવિનાશક છે વિસ્ફોટકભયંપ્રાપ્ત રક્ષ રક્ષ મહાબલ છે ૧છે યત્ર – તિષ્ઠસે દેવ લિખિતોડક્ષરપંક્તિભિઃ | રેગાત્ર પ્રણશ્યન્તિ વાતપિત્તકદ્દભવાઃ | ર છે તત્ર રાજભયં નાસ્તિ યાંતિ કણેજપા. ક્ષય શાકિનીભૂતવૈતાલ-રાક્ષસા પ્રભવંતિ ન છે ૩ નાકોલે મરણું તસ્ય ન ચ સપેણ દશ્યતે | અગ્નિ ચારભર્યા નાસ્તિ ઓ હીં ઘંટાકર્ણ નમતુ તે ઠ ઠઠા સ્વાહા ૪ વિદ્યા સાધવાને મંત્ર. ૩૪ હીથ્રીકલી વાગ્યાદિની સરસ્વતી મમ જી વાસ કુરુ કુરુ સ્વાહા: દિન ર૯ સુધી ૧૦૮ વાર જાપ જપવો. એટલે વિદ્યા આવડે. * ડ્રો કલી શ્રી ચંદ્રપ્રભજિનંદ્રાય જ્વાલામાલિન્ચે નમઃ આ મંત્ર ૧૦૮ વાર ગણવો વિધિ-ઘીને દીવે ધુપ કરે સફેદ વસ્ત્ર પહેરવાં ઉપકરણ ચાંદીનાં રાખવાં સાચા મિતીની નકારવાળીથી ગણ પ્રભુને દુધનો પખાળ કરી કેસરમાં બરાસ ઘસવો અને પૂજા કરવી સફેદ ફુલ ચડાવવાં એ વિધિએ કરવું. મનવંછિત પુરનાર છે.
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy