________________
અધ્યાત્મતત્તાક
ત્રીજુંaccuracy the nine principles of Jainism in all their aspects. He properly comprehends the infinite qualities and attributes in relation with Ātman. He becomes free from false argumentations, false beliefs and impediments to right knowledge, and from worldly attachment and vices to which a man in the condition of Avedya Samvedyapada is prone. The latter is characterised by strong attachment to worldly objects though he understands that miseries, dreadful diseases, births, old age and deaths, etc., are the experiences of this mundane existence. અઘસઘપદ બતાવે છે–
મિથ્યાત્વોષવાળો જે આશય, તેને ગિઓ “અદ્યસંવેદ્યપદ” કહે છે. આના પ્રભાવથી કૃત્યાકૃત્ય તરફ મૂઢતા રહે છે.”—૧૦૬
અર્થાત–વેશે ” તર ન સંવેચતે ચેન તત્ વેચક્ષવેશે વર્ષ ૨ વરં (મારાઃ ) તસ્ વેચવેશવતત્વનું યથાર્થ જ્ઞાન જે સ્થિતિમાં ન થાય, તે સ્થિતિ અદ્યસંવેદ્યપદ કહેવાય છે; અર્થાત મિથાદષ્ટિઆશય એજ અવેદ્યસંવેદ્યપદ છે. પરંતુ એટલું યાદ રાખવું કે મિથ્યાદષ્ટિ આશય
ગની દૃષ્ટિમાં આવ્યા પહેલાં જેટલું પ્રબળ હોય છે, યોગદષ્ટિમાં આવ્યા પછી તેટલો પ્રબળ તે હેત નથી. યોગદષ્ટિમાં આવ્યા પછી મિથ્યાદષ્ટિઆશયને ક્રમશઃ બહુજ હાલ થતો જાય છે. ૧ પ્રસ્તુત શ્લોકમાં અઘસંવેદ્યપદના પ્રભાવથી જે પ્રકારની કર્તવ્યાકર્ત
વ્યમૂઢતા બતાવવામાં આવી છે, તે, ગદષ્ટિમાં પ્રાપ્ત નહિ થયેલા પ્રાણિએને માટે સમજવી. ગદૃષ્ટિમાં આવ્યા પછી તે ક્રમશ: અવિવેક બુદ્ધિને હાર થતું રહે છે. પ્રસ્તુત (એથી) દૃષ્ટિમાં અવિવેક બુદ્ધિને ઘણે હાસ થઈ ગયેલ હોય છે; પરંતુ એમાં શું સંદેહ છે કેસમ્ય વિવેકબુદ્ધિ તે પાંચમી દષ્ટિથી જ જાગૃત થાય છે; અને એજ કારણ થી પ્રથમની ચાર દૃષ્ટિએમાં જેટલા પ્રમાણમાં અસંવેદ્યપદ રહેલું છે, તેટલા પ્રમાણમાં અવિવેકબુદ્ધિ અવશ્ય રહેલી છે,
470