SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ARRIE OINEERIES निमंत्रा सामाधारी સરળ અને વાંકો એમ બે માર્ગ છે. તો ક્યાં=શેમાં ઈચ્છા કલ્યાણકારી ગણાય?) र यशो. - इच्छ त्ति । इच्छाया अविच्छेदोऽपि संतानोऽपि ताद्दशोऽपि= रु प्रशस्तालम्बनोऽपि, अत्रापि 'अपि' शब्दस्य काकाक्षिन्यायात् संबन्धः, योग्यतामौचित्यं सविना न भद्रो, भद्रमस्त्यस्मिन्निति मत्वर्थीय अ' प्रत्ययान्ततया भद्रवान्=परिणताववि लम्बितफलहेतुरित्यर्थः । र चन्द्र. - इच्छाया इत्यादि । ननु गाथायां "इच्छाऽविच्छेदोऽपि च न. तादृशः योग्यतां विना भद्रः" इति पाठः । अत्र तादृशपदानन्तरं । "अपि"पदं न दृश्यते । भवता तु "तादृशोऽपि" इति "अपि"पदं प्रयुज्यते तत्कथं युक्तमित्यत आह अत्रापि यथा 'इच्छाऽविच्छेदोऽपि' इति अत्र 'अपि पदमस्ति । एवं 'तादृश' इति अत्रापि अपिशब्दस्य काकाक्षिन्यायात्= लोके हि श्रूयते काकस्याक्ष्णोः एकमेव गोलकं । तदेव द्वयोरपि अक्ष्णोः गमनागमनं करोति । एवमत्रापि एकमपि "अपि" पदं उभयत्र संबंधं प्राप्नोतीति भावः । है ननु 'भद्र' पदं नपुंसकलिंगं श्रूयते । अत्र पुल्लिंगं कथं प्रतिपादितम् ? इत्यत आह भद्रमस्ति अस्मिन्निति। इत्यादि । परिणतावविलम्बितफलहेतुः परिणामे तात्कालिकं फलजनकमिति । ટીકાર્થ: પ્રશસ્ત આલંબનવાળો એટલે કે વૈયાવચ્ચાદિ શુભકાર્યો સંબંધી એવો પણ ઈચ્છાનો અવિચ્છેદ પણ S ઔચિત્ય વિના તો હિતકારી ન જ બને. (शिष्य : थाम तो मे5 °४ ‘अपि' २०६ छे. तमे तादृशोऽपि, इच्छाऽविच्छेदोऽपि म ४०या ३ अपि नो उपयोग यो छ. मे शी रीत योग्य २५॥य ?) ગુરુ : એમ કહેવાય છે કે કાગડાની આંખોમાં ડોળો તો એક જ હોય છે. એ એક જ ડોળો બે ય બાજુ છે [ ४२तो होय छे. माने क्षिन्याय वाय. मह में.5 °४ अपि श०६ तादृश भने ईच्छा-अविच्छेद श०६ છે સાથે આ કાકાલિન્યાયથી જ જોડવાનો છે. (शिष्य : मद्रश०६ तो नपुंसलिंग छे. ही पुटिंस॥ २ शत थयो ?) ગુરુઃ જે હોતે છતું કલ્યાણ હોય અથવા જેને વિશે કલ્યાણ હોય... એ પ્રમાણે વ્યુત્પત્તિ કરી ભદ્ર શબ્દને ૧ મત્વર્ગીય “મ” પ્રત્યય લગાડેલો છે. ગાથામાં ભદ્ર શબ્દ એ મત્વર્થાય “” પ્રત્યયાન્ત હોવાથી એ પુલ્લિગ છે. એનો અર્થ થાય “કલ્યાણવાળો” એટલે પરિણતિમાં ઝડપથી ફળને આપનારો. અર્થાત્ ઈચ્છા-અવિચ્છેદ પરિણામમાં અવિલમ્બિતફળનું કારણ બને છે. यशो. - अयं भावः-आचार्यादेर्वैयावृत्त्यादाविच्छा वैयावृत्त्यकरादेश्चाध्यापनादाविच्छा प्रसह्यानुचिता, कृतिसाध्यत्वविपर्यासे प्रवृत्तिविपर्यासात्, धृतिविशेषात् प्रसा कृतिसाध्यत्वज्ञानेऽपि प्रवृत्तितानवात् फलतानवापत्तेः । . TEEEEEEEEEEEEEEEEEEE GarcasmaraG0030amccascessinGGGESGROU500000000000000000000 TECEELA5 366836800000000000000 MALEEEEEEE. EEEEEEE મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૮૧
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy