SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ REEEEE SBEEGE8888888888888888888888888888888888GREEEEEEEEE 30000000000000000000000000000003083300300380868800300000000000 BREARRIERRIERRORIEEEEEEEEEEEEERatom संपE सामाधारी थामा “पण्णत्तो' २०६ छ. मेनु संस्कृत प्रज्ञप्त, प्राज्ञाप्त, प्रज्ञाप्त भे रोय प्रभारी मर्थ घटे छ.। (१) तीर्थ 43 ॥ विपि प्रज्ञप्तायेतो छ. (२) तीर्थ ४२ पासेयी प्राश मेवा १५२ वडे मा विपि भगवायेतो छ. (3) २५५२0 43 प्र द्धि द्वारा मा विपि भेजवायदो छे. छेसा में सोमा “गणधरादिभिः" २०६न४३२ छे. मे २॥याम नथी सदी में समा ४ देवानो छ.। 055 °४०यामे “जिण ! तए समक्खाओ' में प्रमाणो “जिणवरेहिं पण्णत्तो' न। स्थाने समेत छे. છે ત્યાં આ પ્રમાણે અર્થ કરવો કે “હે જિન ! તમારા વડે આ વિધિ વિનયગુણની પરંપરા વગેરે રૂપ સભ્યપ્રકારે છે કહેવાયો છે.” અર્થાત્ જેમાં વિનયગુણની પરંપરા વધે એવા પ્રકારનો આ વિધિ છે. यशो. - विधिमेवाह-पूर्व प्रथमं उचिते-व्याख्यानोपवेशनयोग्ये स्थाने प्रमार्जना 1 कर्त्तव्या भवति । ज्ञानाचारो हि चारित्रिणां चारित्राचाराविरोधेनैव श्रेयान्, अन्यथा पुनरनाचार एव। इत्थं च तदर्थिना पूर्वं भूमिप्रमार्जनेन चारित्राचा चिती समुदञ्चिता भवति। रु सा च हेतुः कल्याणपरम्पराया इति तत्त्वम् ॥५॥ चन्द्र. - ज्ञानाचारो हि-वाचनाप्रच्छनादिरूपः चारित्रिणां सुसाधूनां चारित्राचाराविरोधेनैव का प्रमार्जनादिरूपस्य चारित्राचारस्य बाधा यथा न भवति, तथैव श्रेयान् हितकरः अन्यथा चारित्राचारबाधायां तु अनाचार:=पाल्यमानोऽपि ज्ञानाचारोऽनाचारो भवति । न ज्ञानाचारपालनजन्यं फलं जनयति इति । तदर्थिना=ज्ञानाचारार्थिना पूर्व अर्थादिग्रहणात्प्राक्काले चारित्राचारौचिती चारित्राचारौचित्यं=उचितः। चारित्राचार इति यावत् समुदञ्चिता भवति–पालिता भवतीति। सा च=चारित्राचारौचिती ॥७५।। मे विपि शुंछ ? ते ४ वे मतावे छे. સૌ પ્રથમ વ્યાખ્યાન બેસાડવા માટેના યોગ્ય સ્થાનમાં કાજો લેવો. (शिष्य : d वानी शी ४३२ ?) ગુરુ : જ્ઞાનાચાર ચારિત્રીઓના ચારિત્રાચારને વિરોધ ન આવે એ રીતે આચરવામાં આવે તો જ 8 3 કલ્યાણકારી બને. ચારિત્રાચારને વિરોધી બનનાર જ્ઞાનાચાર તો અનાચાર જ બને. કાજો લેવો એ ચારિત્રાચાર શું છે એના વિનાનો જ્ઞાનાચાર અનાચાર બને. આ પ્રમાણે છે, માટે ચારિત્રના ઈચ્છુક જીવે પહેલા ભૂમિને પ્રમાર્જન કરવી જોઈએ. એના દ્વારા એ સાધુએ ચારિત્રાચારનું ઔચિત્ય પ્રગટ કરાયેલું=આચરાયેલું થાય છે. અને એ ચારિત્રાચારનું ઔચિત્ય કલ્યાણની પરંપરાનું કારણ છે એ તત્ત્વ છે. I૭પ यशो. - दोन्नि निसिज्जाउ तओ कायव्वाओ गुरुण अक्खाणं । , अकयसमोसरणस्स उ वक्खाणुचिय त्ति उस्सग्गो ॥७६॥ ___ चन्द्र. - → ततः गुरूणां अक्षाणां च द्वे निषद्ये कर्तव्ये । “अकृतसमवसरणस्य व्याख्या अनुचिता" મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત • ૧૦૨ Recomm e n0000000000000000000000000000000000000000000000000
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy