SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ચાહે જ છે યુગાદિદેશના શનિકે તેને બોલાવે છે. અખિલ પ્રાણુઓને થયેલા, થતા અને થવિના સર્વ દુઃખસમૂહના નિદાનરૂપ એવા દેવને જ વૈજ્ઞાનિક વારવાર વર્ણવે છે. મેક્ષમાર્ગની અર્ગલા સમાન તે દૈવ (કર્મ) ને ઉ છેદ કરવાને તત્પર થયેલા જનેને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધમ જ નિરંતર સેવવા યોગ્ય છે. આ પ્રમાણેની દેશનાને અંતે સાગરદત્ત સભાસમક્ષ પૂછવા લાગ્ય:-“હે ભગવતિ! ચિત્રમયૂર મુતાહારને કેમ ગળે ? ” કેવળી કહેવા લાગ્યા-પૂવકમ પ્રેરિત દેવતાના આશ્રયથી, જેમ ગવાક્ષમાં રહીને કે પુરૂષ તમારી સમક્ષ બે૯ો હતો એમ ચિત્રમયૂર પણ હાર ગળે છે. પૂર્વ સંકેતના કથનથી સાગરદત્ત વિસ્મિત થઇને પુન: પૂછવા લાગ્યો:–“તે કેવું કર્મ અને કેણે શી રીતે બાંધ્યું હતું ? ” એટલે કેવળી આ પ્રમાણે કહેવા લા ચા-“પૂર્વ જન્મમાં દ્વેષથી હું જે પટ્યુત વાકય બેલી હતી, તે શ્રેષરૂપકમનું ફળ આ ભવમાં મને પ્રાપ્ત થયું છે.” પછી ઘણુ માણસેના પ્રતિબંધને માટે તેણે વિસ્તારથી પિતાના પૂર્વભવનું વૃતાંત આાંત યથાતથ્ય કહી બતાવ્યું. એટલે સર્વજ્ઞાના મુખથી આ પ્રમાણે સાંભળીને તે ચારેને ગઈ કાલે જાણે જોયું હોય તેમ પૂર્વભવના અનુભવનું સ્મરણ થયું. અને તેઓ હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે આ સંસારમાં શુભાશુભ ભવને પામીને તેમાંજ એકાગ્રચિત્તવાળા છો પૂર્વાપરને જાણું શકતા નથી. માતાદિ સંબંધથી પણ સ્નેહાદ્ધ મનવાળો પ્રાણીઓ અન્ય અન્ય રૂપતાને પ્રાપ્ત થતાં તેઓ પરસ્પર એકબીજાને ઓળખી શકતા નથી. તે ચારેમાં સાગરદત્ત પિતે વાવાર સાથ્વીપર અસદષની આશંકા કરતો હતો, તેથી પોતાના હૃદયમાં બહુજ સંતાપ પામવા લાગ્યો અને રાગદ્વેષથી મુકત થયેલ તે કેવળી સાધ્વીના ચરણમાં પડીને લજ્જાથી વિલક્ષ થઇ તે પિતાની અજ્ઞતા ક્ષમાવવા લાગ્યો. પછી સંસારને અસાર અને વિરસ સમજીને તે ચારેએ સાથેજ ચારિત્ર અંગીકાર કર્યું અને સર્વજ્ઞની સાત્વિક શિક્ષાને હૃદયમાં ધારણ કરતા તેઓએ ત્રિકરણ શુદ્ધિથી ચિરકાળ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy