SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ યુગાદેિશના. અને ઉત્કૃખલ એવુ' તેણીનુ વચન સાંભળીને દેવદેિશ ક્રુધ સહિત આ પ્રમાણે મનમાં વિચાર કરવા લાગ્યા કે અધા સ્વજન વર્ગની સાક્ષીથી ને પરણીને પછી તરતજ એના મારે અવશ્ય ત્યાગ કરી દેવા, નજરથી પણ મારે એને જોવી નહિ, કે જેથી પાતાના ગર્વિષ્ઠવચનનું ફળ તે અનુભવે. ” દક્ષ સરસ્વતી ઈંગિતથી તેનુ તેવા પ્રકારનું આકૃત (રહસ્ય) સમજી ગઈ. હવે તે બને પાતાને ચિત અધી કળાઓ શીખીને પાતાતાને ઘેર ગયા. અહીં દેવન્નિ કુમારને પાતપાતાની કન્યા આપવાને માટે ઘણા શ્રીમંતા પ્રિયંગુ શેને ઘેર આવવા લાગ્યા, પરંતુ તે પાતાના પિતાને આ પ્રમાણે કહેવા લાગ્યા:— હું તાત ! સુદર સાથે શની સુતા સરસ્વતી સિવાય બીજી કાઇને હું... પરણીશજ નહિ. ” પાતાના એકના એક પુત્ર હોવાથી શેઠને તે અતિ વલ્લભ હતા, તેથી પિતા પણ તેની આ પ્રતિજ્ઞા અન્યથા કરી શકયા નહિ. એટલે પેાતાની કન્યા આપવા માટે ઘેર આવેલા બધા શ્રેષ્ઠીઓની ઉપેક્ષા કરીને તે શ્રેષ્ઠીએ સુંદરસાથે શને બ્રાહ્મણના મુખે આ પ્રમાણે કહેવરાવ્યુ’:— હું સાથે શ! જે નામ અને વિદ્યામાં સરસ્વતી તમારી કન્યા છે, તેને દિવ્યસ્વરૂપી એવા મારા પુત્રને આપેા. કારણ કે કળા અને સ્વભાવમાં તુલ્ય એવા દૈવન્નિ અને સરસ્વતી સબંધ મને સુવર્ણ અને મણના જેવા લાગે છે. સમાન ઋદ્ધિ અને શીલ ( આચરણ)થી આપણી પ્રીતિ પ્રથમથીજ ચાલી આવે છે, તેને આ સંબંધવડે હું વધારે દૃઢ કરવા ઇચ્છું છું. ” પ્રિયંગુ શેનુ આ પ્રમાણેનુ' કહેણ સાંભળીને સરલ સ્વભાવી સુદરસાથ પતિએ તે વખતે પાતાની પુત્રી સરસ્વતીને ખેલાવી, અને તેને પાતાના ખેાળામાં એસારીને સ્નેહથી આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે વત્સે ! દેવદિન્નકુમારને માટે તારી માગણી કરવા પ્રિયંગુ શ્રેષ્ઠીએ આ બ્રાહ્મણને અહીં માકલેલ છે. ” સરસ્વતી દે વંદિત્રના દુષ્ટ વિચારને સારી રીતે જાણતી હતી, છતાં કુશળતાથી પાતાના એલને સિદ્ધ કરી બતાવવાને ઈચ્છતી એવી તે પિતાન
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy