________________
યુગાદિદેશના વચન, વિષયમાં અત્યંત આસક્તિ, મિથ્યાત્વમાં એકાંતસ્થિતિ (રમણતા) આહંત ધર્મની અવજ્ઞા અને સુસાધુઓને ઉપહાસ-ડાહ્યા માણસોએ મહામહના આ મુખ્ય લક્ષણે કહ્યાં છે. ત્યજન્માદિની સામગ્રી મેળવીને પણ મેહના પ્રભાવથી પ્રિયંગુ જેમ સંસાર અટવીમાં ચિરકાળ ભમ્યો, અને મેહનો ત્યાગ કરવાથી પત્ની સહિત તેને પુત્ર જેમ સંસાર અરણ્યનો પાર પામે, તેમ સંસારી જીવને પણ થાય છે. હે વત્સ! તે દ્રષ્ટાંત સાંભળે
પિતનપુર નામના નગરમાં પરમ દ્ધિવાળ, મિથ્યાત્વમાંજ રમણ કરનાર અહૃદ્ધર્મ, ક્રિયા, શુદ્ધ સાધુ અને શ્રદ્ધાને હસી કાઢનાર, અને ખેટા તેલ, માપ વિગેરેથી તથા ખેટું બેલવાથી પરતવ્યને હરવાવાળે પ્રિયંગુ નામે શેઠ હતો. રૂપમાં ઉભા જેવી પ્રીતિમતી નામની પોતાની પ્રિયા સાથે કામની તીવ્ર અભિલાષાથી તે સ્વેચ્છાએ ભેગ ભેગવતે હતો. અન્ય “હે શેઠ! છ દર્શનમાં તમે કર્થ દર્શન માને છે? આ પ્રમાણે કેઈએ શેઠને કેતુક્યો પ્રશ્ન કર્યો, એટલે મૂઢ બુદ્ધિવાળે એવે તે હસતાં હસતાં આ પ્રમાણે કહેવા લાગ્યું કે પ્રાણપ્રિયાનું દર્શનજ હું શ્રેષ્ઠ માનું છું કે જ્યાં સરાગ પુરૂષ પણ નિવૃત્તિ (સુખ પામે છે. કહ્યું છે કે
"प्रियादर्शनमेवास्तु, किमन्यैर्दर्शनान्तरैः;
निर्वृत्तिलभ्यते यस्मिन्, सरागेणापि चेतसा." “એક પ્રિયાનું દર્શન જ છે, બીજા દર્શનેથી શું ? જે દર્શ નમાં સરાગ મનવાળા પણ નિવૃત્તિ (સુખ) ને મેળવી શકે છે.” મિથ્થા શાસ્ત્રની યુક્તિઓથી મુગ્ધ લોકેને ઠગવાને માટે જ જગતમાં બીજ દીને દાંભિક લેએ રચ્યાં છે. માટે જેટલા વખત સુધી તમારી પાસે આવિષય સામગ્રી હેાય તેટલા વખત સુધી મનમાં શંકા રાખ્યા વિના યથેચ્છ વિલાસ કરે. પાખડી લેકેથી ઠગાઈને આ પ્રાપ્ત થયેલા ભેગેનો તમે ત્યાગ કરશે નહિ. આ પ્રમાણે તે