SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિદશના. ની પણ અવગણના કરીને ખાડાના શૂકરની માફક વિષયરૂપ કાદવમાં નિરંતર આસકત રહેતે સતે અભવ્ય જીવ આધિ, વ્યાધિ, જરા, જન્મ અને મરણાદિ દુ:ખથી પીડાઈને આ અનંત સંસારમાં નિરતર ભમ્યા કરશે. દૂરભવ્ય તેમને આ રીતે કહ્યું કે “હે મહારાજ ! તમે જે કહે છે તે પરિણામે હિતકારી છે, માટે તેનું હું ધણુ કાળ પછી આરાધન કરીશ, અત્યારે તે નહિ કરું. યવન, ધન સંપત્તિ, અનુકૂળ પત્ની, નિરોગી શરીર ઈત્યાદિ જે હાલ પ્રાપ્ત થયું છે, તેને સમજુ માણસ શી રીતે ત્યાગ કરે? વનવયમાં પચેન્દ્રિય સુખને ત્યાગ કરીને જે ધર્મનું સેવન કરવું, તે પીલુ ટાણે ચાંચ પાકે એ કહેવત જેવું સમજવું. * વખત જતાં પુન: સાધુ મહાત્માઓએ કરૂણુબુદ્ધિથી તેવો જ ઉપદેશ કર્યોપરંતુ તેણે પાછો પણ પુવેના જેજ ઉત્તર આપે. આ પ્રમાણે સત્યાસત્ય આલબ નેથી સાધુઓને છેતરતે તે બિચારે દૂરભવ્ય પણ ધર્મને પામી શકતો નથી, તે પ્રાય: નરક અને તિર્યંચગતિમાં અને કેઈવાર મનુષ્ય અને દેવગતિમાં પણ પગલે પગલે દુ:ખાકુળ થઈને અને અનંતકાળ પરિભ્રમણ કરીને પછી યથાપ્રવૃત્તિ કરના ગે કમથી વિવર પામીને ગુરૂના ઉપદેશથી સમ્યધર્મ પામશે. પછી ધમનું સ પ્રકારે આરાધન કરતાં કેટલાક ભવ પછી સર્વ કર્મો ખપાવીને તે સિદ્ધિસુખને પામશે. ભવ્ય જીવ તે સાધુઓને આ પ્રમાણે કહેવા લાગે:-“મુક્તિની કામનાથી તમારે કહેલ ધર્મ હું આરઘીશ, પરંતુ સાત આઠ વરસ પછી તે બની શકશે. કારણકે અત્યારે. સ્ત્રી સગર્ભા છે, નાના છોકરાને હજી ભણાવ્યો નથી અને પુત્રીને પણ હજી પરણાવી નથી, માટે હમણાં તરતમાં તો તે બધું મારાથી મૂકી શકાય તેમ નથી.” સાત આઠ વરસ પછી તેની યોગ્યતા વિચારીને સાધુ એએ પુન: તેને કહ્યું:–“હે ભદ્ર! હવે આહુતી દીક્ષાને અંગીકાર કરે. એટલે આહંતધમને અંગીકાર કરીને સંવેગમાં તરતો એ તે (ભવ્ય) સાત આઠ ભવમાં કર્મ થી રહિત થઈ મોક્ષને પામશે, હવે તે સાધુઓને ઉપદેશ સાંભળીને આસન્નસિદ્ધિક આ પ્રમાણે ક
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy