SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશનાં. ૩૩ પર આળેખેલ ચિત્ર અતિશય શાભા પામે છે, તેમ સમ્યક્ પ્રકારની આલાચનાપૂર્વક શુદ્ધ થયેલ એવા ભવ્ય જીવનું વ્રતગ્રહણ વધારે દીપ્તિમાન થાય છે. માટે પ્રવ્રજ્યા લેવાના જો તમને આગ્રહ હાય, તા જન્મથી માંડીને મન, વચન અને કાયાથી કરેલા પાપની પ્રથમ તમે આલાયણા યા. ” ગુરૂએ આ પ્રમાણે કહેવાથી તેમણે રાગ અને દ્વેષથી જે જે દુષ્કૃત કર્યું હતુ. તે અને મવાચ્ય પાપ પણ સમ્યક્ પ્રકારે લાગ્યુ એટલે પ્રવધ માન સવેગવાળા અને નિષ્કપટ મનવાળા એવા તે મનેને આચાર્ય મહારાજે પ્રાયશ્ચિત્ત તપ અને દીક્ષા આપી. પછી નિયાણા વિનાનુ અને નિષ્કપટ દુષ્કર તપ તપતી અને જિનેશ્વર ભગવતે પ્રરૂપેલ આવશ્યકાદિ ક્રિયાઓમાં નિર'તર અપ્રમત્ત રહેતી એવી કામલક્ષ્મી ધણા કાળસુધી સાધ્વીઓની સાથે પૃથ્વીતળ પર વિહાર કરીને અંતે અશેષ કર્યાં ખપાવીને મેક્ષપદ પામી. વેદવિચક્ષણ મુનિ સુદર સવેગથી રંગિત થઇને પાંચ પ્રકારના આચારને નિરુતિચારપણે પાળવા લાગ્યા. સૂત્ર અને અર્થથી સ દ્વાદશાંગીને તેમણે અભ્યાસ કર્યો અને અનુક્રમે તે છત્રીશ ગુણાએ સહિત એવા આચાય પદ્મને લાયક થયા. તે પછી આચાય પદ્મવી મેળવીને વસુધાતળપર વિહાર કરતા, પ્રાણી વગને પ્રતિખાધવાને માટે આ રીતે ધર્મપદેશ દેવા લાગ્યા: જેએ બાળબ્રહ્મચારી છે અને જેમણે સંસારના માહુના ત્યાગ કરીને સ ચારિત્રનો આશ્રય કરેલા છે, તેજ પુન્યવ ́ત પ્રાણીઓ આ સસારમાં વખાણવા લાયક છે. તેમજ જેમણે મારી માફ્ક અને લેાકથી વિરૂદ્ધના આચરણવડ નિદ્યતા ઉપાર્જન નથી કરી, તે પ્રાણીએ પણ વખાણવા લાયક છે. અથવા તો કોને સ્ખલના થઇ નથી ? કાના સર્વ મનારથ પૂર્ણ થયા છે ? આ સસારમાં કોને નિરંતરનુ મુખ છે? અને દેવથી કાણ ખડિત નથી થયુ ?? આવા પ્રકારના ન્યાય હાવાથી કેટલાક માણસો પૂર્વમાંથીજ પ્રેરાઇને નિષિદ્ધ કૃત્ય પણ કરે છે; પરંતુ તેની શુદ્ધિને ઇચ્છતા એવા તે સદ્ગુરૂની પાસે સમ્યગ્ આલેાયણા લઇને જો ૩
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy