________________
યુગાદિના. ત્યારથી તે ઈણિકાપાકની માફક કેપથી અંત:કરણમાં અતિશય બળતા તે કેઈની સાથે પણ સ્નેહથી વાત કરતો નહિ. એ પ્રમાણે કલુષિત મનવાળા એવા તેમને કેટલેક કાળ વ્યતીત થયે.
એક દિવસે શેઠાણીએ પિતાનું નિધાન ગુમાવ્યાની વાત શેઠને કહી. તે સાંભળીને શેઠને બહુ ખેદ થયો અને મનમાં કેપ લાવી સીને કહેવા લાગ્યો -“હે પાપિણ! વહુઓને આ વાત કરી શા માટે?” તેનું ધિથી કઠેર થયેલું ભાષણ સાંભળી અગ્નિશિખા પણ કેપના આવેશથી બોલી:- મૂખપાપી તો તું પોતેજ છે કે પિતાના પુત્રોને ગુપ્ત ધનની વાત કહીને બધું ગુમાવ્યું. ” જેમ અશિમાં ઘી હોમવાથી તે પ્રજવલિત થાય તેમ તેણીના જવલંત વાકયોથી રૂદ્રદેવ નખથી શિખા સુધી બળી રહ્યો. તે પોતાને ઉભરે ખાલી કરવા બે કે-હે પાપિણી ! તું પતિની સામે કેપ કરીને યહાતદ્દા બોલે છે, માટે તું કુલાંગનાજ નથી. ” પતિના આવા વચનથી લાકડીથી દબાયેલ નાગણની માફક તે કેધથી બહુજ લાલ નેત્ર કરીને કહેવા લાગી કે - “જ્યાથ્થી હુ તમારે પહેલે પડી છું, ત્યારથી જ મારું કળ નાશ પામ્યું છે. આ પ્રમાણે એક બીજાની સામે કેપથી બેલતાં કલહબહુજ વધી પ એટલે શ્રેષ્ઠીએ કેધથી અગ્નિશિખા ને લાકડીવતી સપ્ત ફટકે માર્યો. ભવિતવ્યતાના યોગથી તે ફટકે મને મ સ્થાને વાગવા રૂદ્રદેવથી જાણે ભય પામ્યા છે, તેમ તત્કાલ અગ્નિશિખાના પ્રાણ ચાલ્યા ગયા.
શૈદ્ધ ધ્યાનથી મરણ પામીને તે પોતાના જ ઘરમાં લાલ નેત્રવાળી, તીવ્ર વિષયુકત અને કાળા વણવાળી નાગણ થઇ. ઘરમાં આમ તેમ ભ્રમણ કરતાં તે નિધાન જોઈને હર્ષ પામી અને લેભથી તેની ઉપર બેસીને ત્યાંજ નિરંતર સુખે રહેવા લાગી. અન્યદા સંચયાને ઠગીને નિકિતિ તે નિધાન લેવા ગઈ એટલે પૂર્વ વૈરથી તે સપિણીએ તેને એ માર્યો જેથી તરત તે મરી ગઈ અને આ ધ્યાનના યોગે તે પણ ત્યાં જ નકલણી થઈ. લોભના વેગથી તે નિધા