________________
યુગાદેિશના.
૧૮૩
બીજા સમગ્ર રાજાઓનાં રાજ્ય એણે લઈ લીધાં તેથી અતિલાભથી પરાભવ પામેલા એવા એ મને પણ રાજ્યને માટે ( મારૂ રાજ્ય લેવાતે માટે ) જ એલાવે છે, પરંતુ ઘેર બેઠેલા એવા મને એનુ રાજ્ય અપાવવા માટેજ તેના મત્રીએ જામીનની જેમ એને અહીં ખેચી લાવ્યા છે એમ હું માનું છું. હજી પણ અન્યના કહેવાથી પ્રેરાયેલા એવા એ જો પાસે પાછેા ચાલ્યા જાય, તા ખુશીથી એ જાઓ; માણ હૃદયમાં લેશ પણ લાભ નથી. મેં એની રાજ્યલક્ષ્મીની ખરેખર ઉપેક્ષાજ કરી છે. માટે હજી પણ એ અનાત્મજ્ઞ ( વધારે અજ્ઞ ) ને યુદ્ધથી અટકાવે. ઉદીરણા કરીને કેાઇની સાથે પણ હું કદી યુદ્ધ કર તાજ નથી; પણ મુખમાં પ્રાપ્ત થયેલ ગ્રામ ( કાળીયા ) ની જેમ અનાયાસે પ્રાપ્ત થયેલ યુદ્ધની હું ઉપેક્ષા કરતા નથી. ”
આ પ્રમાણે શાય થી ઉત્તેજિત અને યુક્તિ ગર્ભિત તેના વચનાથી દેવતાઓ નિરૂત્તર થઇ પુન: આ પ્રમાણે કહેવા લાગ્યા:—ચકરત્ન આયુધાગારમાં પ્રવેશ કરે, એટલા માટેજ અત્યારે તમારી સાથે યુદ્ધ કરતા ચઢીને કેાણ નિષેધી ( નિવારી ) શકે ? અને અના યાસે પ્રાપ્ત થયેલા યુદ્ધને ન મૂક્તા એવા તમને પણ કેમ અટકાવી શકીએ? કારણકે તેજના ભ’ડારરૂપ ક્ષત્રિયાનું એ કુળવ્રતજ છે ( કુળ ક્રમાગત આચાર છે. ) પર’તુ સાજન્યથી સુશાભિત એવા તમે મને ભાઈઓનું પરસ્પર યુદ્ધ ખરેખર જગતના દુર્ભાગ્યથીજ ઉપસ્થિત થયું છે. તા પણ હે યાચિતા કલ્પવૃક્ષ! ( માગેલું આપવામાં કલ્પવૃક્ષ સમાન ) અમે તમને પ્રાથના કરીએ છીએ કે, તમે। અને જાતે પરસ્પર ઉત્તમ યુદ્ધથી લડા અને લોકનુ વિરોધી અને સખ્યા અંધ પ્રાણીઓનું વિધાતક ( નાશ કરનાર ) એવું આ મધ્યમ યુદ્ધ તમને ચુકત નથી. સ્વલ્પ આર‘ભપણાથી દૃષ્ટિ વિગેરેનું યુદ્ધ અહી ઉત્તમગણાશે, અને એ યુદ્ધથી પણ તમારો જય પરાજય સ્પષ્ટ સમજી શકાશે. ” આ પ્રમાણે દેવાનુ વચન માહુબલિએ કૃપાની રાહે સ્ત્રી