SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદેિશના. ૧૬૧ “ “ જે પેાતાના અડધુઓથી સેવાય છે, તે નિધન છતાં પ્રતિષ્ઠાવાળે છે, અને જે સમૃદ્ધ ( શ્રીમાન ) છતાં બંધુએથી અવજ્ઞા પામે છે તે પ્રતિષ્ઠાને પામી શકતા નથી. ” વળી ઇંદ્રની જેવા તેજસ્વી અને અખંડ શાસન ( હુકમ ) વાળા એવા ભરતેશના તેની સેવા કરનારા સર્વ રાજાઓએ બાર વરસ સુધી નિર’તર અસાધારણ ઉત્સવપૂર્વક છ ખંડ ભરતના ઐશ્ર્વર્યના અભિષેક કર્યા, તેને શુભ પ્રસ`ગે પણ સવ ઔચિત્યમાં કુશળ છતાં તમે લઘુ બધુ ત્યાં ન આવ્યા તેથી કેટલાક લેાકેા તમારા અને વચ્ચે પરસ્પર લહુ છે. ’ એવી શકા કરે છે. અને તે હકીકત હે રાજન !મિત્રાના હૃદયમાં અત્યંત દાડુતુલ્ય છે અને પરતે વિશ્વ જોઇને સતુષ્ટ થનારા શત્રુઓના મનને સતાષકારક થયેલ છે. માટે હે ભૂપતે ! સાર્વભૌમ એવા તે વિલ 'ધુની પાસે તરત આવીને તેની સેવા કરો, કે જેથી શત્રુઓના મનોસ્થા મનમાંજ વિલય પામે. વિજ્ઞ, દાતા, તેજસ્વી, ન્યાયનિષ્ઠ, લક્ષ્મીના ભડાર એવા મેાટા ભાઇને જો તમે સ્વામી તરીકે સ્થાપા, તા તે ખરેખર ! સુવર્ણ અને સુગધ જેવું થાય. વળી સાર્વભૌમપણાથી પણ જો એની સેવા કરશે તેા તે સેવા માટાભાઇ ઉપરના વિનય અને સ્નેહને લેાકેામાં પ્રકાશિત કરો. વળી એનુ અપમાન કરતાં તેમની સાથે ભ્રાતૃભાવ હોવાથી એ મારૂ અપ્રિય નહિ કરે; એમ પણ મનમાં સમજશે! નહિ, કારણ કે સગ્રામના પ્રસંગમાં સ્વજનસમ’ધ ગણાતા નથી. જે સ્વામીના રોષ અને તેાત્રનુ ફળ સાક્ષાત્ જોવામાં આવે, તેવા સ્વામીની આહિતૈષીએ ( પેાતાનું ભલું ચાહનારાએ) તા રાદા આરાધના ( સેવા ) જ કરવી, વિરાધના કદી પણ ન કરવી. સગ્રામમાં સમગ્ર રાજાને લીલામાત્રથી જીતીને ક્ષુદ્ર હિમવત તસુધી એણે ભારતભૂમિ સાધી લીધી છે, અને અયસ્કાંત મણિ જેમ લેખડને ખેચે તેમ પ્રકૃષ્ટ પુણ્યથી ખેચાયેલા મનુષ્યા, સુર અને અસુરો સેવા કરવાને ૧૧
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy