________________
૧૨૨
યુગાદેિશના.
વૃદ્ધ અમાત્ય વિચારવા લાગ્યા—“ અહે। આ રાજાની કેટલી બધી મૂર્ખાઈ છે, કે જે ગવ થી પાતે પાતાની કુશળતાને વખાણે છે. ગવ થી ફુલાઇ ગયેલા આ રાજાની આગળ જે મીઠું': ખેલનારા છે, તે ખરેખર! મળતા દાવાનળને વાયુના મેલાપ સદ્દેશ છે. પ્રિયવાદી મત્રી વખણાતા નથી; તેથી કડવુ પણ પરિણામે હિતકારી એવુ કઇ પણ હું આ રાજાને કહ્યું. કહ્યું છે કે
“વૈદ્યો પુથ્થ મન્ત્રી જ, ચણ્ય રાજ્ઞ: ત્રિયંવતા; शरीरधर्मकोशेभ्यः, क्षिप्रं स परिहीयते.
“ જે રાજાના વૈદ્ય, ગુરૂ અને મત્રી મીઠું ખેલનારા હોય, તે રાજાનાં શરીર, ધર્મ અને ભ’ડાર તરત ક્ષીણ થાય છે.” આ પ્રમાણે હૃદયમાં વિચારીને રાજાના હિતાન્વેષી એવા તે મત્રી તેના ગવ ભાંગવા માટે અથવા તેા તેના દિલમાં સવેગ રંગ લાવવા માટે આ પ્રમાણે ખેલ્યા:- હે ધર્મશાસ્ત્ર અને કલાશાસ્ત્રમાં કુશળ! હે ધન્ય! હું લક્ષ્મીના નિધિ ! અત્યંત દુર્ગંધ એવા સ્ત્રીચરિત્ર સિવાય બીજી મધુ' હે મહીપતે ! તમે જાણા છે.. જે પુરૂષ પત્નીથી સમુદ્રના પાણીતું પ્રમાણ કરવાને સમર્થ હોય તે પણ ગહન એવા સ્રીચરિત્રને સમ્યગ્ રીતે જાણતા નથી.” કહ્યું છે કે:--
“ ઉપનિષં મુળ, પુના વ્યવહારનિપળા રોયા, धूर्निकषा गोषभाः, स्त्रीणां तु न विद्यते निकषः, "
“ સુવર્ણની કસોટી ઉપલ (પત્થર) છે, પુરૂષાની કસેાટી વ્યવ હાર છે અને ગાય અળદાની કસોટી ધેાંસરી છે, પણ સ્ત્રીઓની કાઈ જાતની કસોટીજ નથી.” મત્રીનાં આવાં વચનથી પેાતાની ઉક્તિને આધાત થયેલા જાણી લજિત થઇને રાજા વિચાર કરવા લાગ્યા કે “ દુર્ગંધ એવા સ્રીચરિત્રને પણ હું... જોશ અને જન્મતાંજ એક કન્યાને ભોંયરામાં રાખીને તે લક્ષણાથી દુ:શીલ હશે છતાં તેને સુશીલ