SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ યુગાદિ દેશના. ૧૦૫ પીડાતા તે અત્યંત ગરીબાઇથી. મહાવર્ડ જીવવા લાગ્યા. અહીં ધનદતને ઘર તથા પરિજન વિગેરે જોવાથી જાતિસ્મરણ થયું, તેથી હુ સહિત તે આ પ્રમાણે કહેવા લાગ્યા. 46 श्रद्धया यद् ददे दानं, मुनये तत्प्रभावतः; रङ्कस्यापि ममाभूवन्, धनकाटेयस्त्रयोदश. " ? “ શ્રદ્ધાથી મેં જે મુનિને દાન દીધું, તેના પ્રભાવથી મને રકને પણ તેર કરોડ ધન મળ્યુ.” હાથ ઉંચા કરીને દરરોજ આ ફ્લેક ખેલતા તેને “આના ભાવાથ શા છે ? ” એમ ભગદેવે પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યો કે હુ* મારા પિતાના દુતપતાક નામે નોકર હતા, પણ મુનિદાનથી થયેલા મુતથી અત્યારે તાતના ઘરના અધિપતિ થયે। છું.” આ પ્રમાણે તે માળકને પ્રાપ્ત થયેલ મુનિદાનનું ફળ સાક્ષાત્ જોઇને ભાગદેવને સજ્ઞના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ આન્યા. એકદા અતિશયયુક્ત જ્ઞાનવાળા કોઇ મુનિ ભિક્ષાને માટે ત્યાં પધાર્યા. તેમણે સહુ ઉપરના શ્લાક ખેલતા તે બાળકને આ પ્રમાણે કહ્યું કે “ હું ખાળ ! તારે એકાંત હ ન કરવા, કારણ કે ધન છતાં પણ દાન અને ભોગરહિત એવા તારા પિતા મરણ પામીને અહીંજ નાગિલ દરિદ્રીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા છે. તે અત્ય ́ત દુ:ખી છે, ક્ષુધાથી પીડિત છે અને માબાપને પણ અકારો થયા સતા દુ:ખે વિસા ગાળે છે. જેણે પ્રાપ્ત થયેલું ધન ગરીમાને દીધું નહિ અને પોતે ભાગથ્થુ નહિ, પરંતુ પૃથ્વીમાં દાટી રાખ્યુ, તે પુરૂષ ખરેખર ! ઉભય લાકના સુખથી ભ્રષ્ટ થાય છે. જીઓ નાકર તે શેઠ થયા અને શેઠ તે નાકર થયા.. આ કરચનાને અસ ભાવ્ય કાણ કહે ? (માને?y આ પ્રમાણે પેાતાના પતિનું વૃત્તાંત સાંભળીને ધનસુંદરી ખેઢ પામી. પછી તરતજ પત્ની અને પુત્રસહિત નાગિલને ખેલાવીને તે કહેવા લાગી કે તમે દ્રૂપતી હંમેશાં મારા ઘરનું કામકાજ કરો અને સ્નાન
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy