________________
11 નમોનમ: શ્રી ગુરુનેમિસૂરયે ॥
પ્રકાશનની આગળ-પાછળ
પ્રત્યેક વાચકને નવો ગ્રંથ હાથમાં આવે ત્યારે તેની જન્મકુંડળી જાણવામાં ખૂબ જ રસ હોય છે એમાં પણ પ્રેરક વ્યક્તિનો સીધો સંબંધ ન હોય ત્યારે તો વિશેષ.
આ પ્રકાશનમાં શુભની ઉપાસના અને ઉત્તમ ચીજ ઉત્તમ રીતે શ્રીસંઘ સમક્ષ મૂકવાનો રસ એ જ એક હેતુ છે. આવી સારી વસ્તુ શ્રીસંઘ પાસે આવે; શ્રીસંઘ તેનું મુક્તકંઠે ગાન કરે, તેમાં રહેલી ઉત્તમ વાતો ક્યારેક કોઈકના હૃદયને સ્પર્શી જાય તો તેની ચિત્તવૃત્તિઓનું ઉર્ધીકરણ સહજ બની જાય જેમ કે: क्षणमात्मविचारचन्दनद्रुम वातोर्मि रसास्पृशन्तु माम् ॥
(આત્મવિચારના ચંદનવૃક્ષમાં થઈને આવતો મંદ-શીતળ અને સુગંધી પવન મને એક ક્ષણ માટે પણ સ્પર્શો.)
અર્થાત્ રોજ આત્માનો ક્ષણવાર વિચાર આવે તેવી મારી ઇચ્છા છે.
આવા શુભ ભાવથી પ્રકાશિત આ પ્રકાશન સર્વત્ર ઉલ્લાસભેર આવકાર પામો.
સૌંદર્યમંડિત શુભતત્ત્વનું આંખ દ્વારા આદર પામી મનને પેલે પાર આત્માના મંદિરમાં સ્થાપન થાય તો અસા અંધારાને જવું પડે છે. પ્રકાશની રમણા અત્ર-તંત્ર-સર્વત્ર અજવાળાં પાથરતી રહે છે. અજવાળું એ જીવન છે આપણે ક્ષણેક્ષણ જીવંત રહેવા સર્જાયા છીએ.
ચાલો સમસ્તરે અને ક્યારેક તાર સ્વરે તેનું ગાન કરીએ
|| ૭ ||
[मगलमाणी राजक
कारसाजा
दियाकम BIh];
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિષ્ય 100
बदममारम 'गारहिता बाजाश्रण
પ્ર