________________
समातियावर ||કાવી रुमालागा
वरद्वा
विद्यागारा आश्म विमार =વિદ્યુ][] हिसागा विमाणाय
|| ૩૬૨ ||
il tel to ~
11 શાન્ત સુધારમ
ગીત
રાગ પરજીયા
વિનય, ચિંતવ! તત્ત્વ સાચું, કોણ કોનું છે અહીં?
પાપ કર્યું તેને નડે જે, આવું સમજે મનમહીં? વિનય ૧
એકલો જીવ જન્મતો ને, એકલો જ મરી જતો;
કર્મ બાંધે એકલો ને, એકલો ફ્ળ ચાખતો? વિનય ૨
જેમ બહુ ભારે ભરેલું, નાવ સાગરમાં બુડે; તેમ પરિગ્રહ મમત ભારે, ભર્યો જીવ નીચે પડે. વિનય૰૩
મદ્ય પી નિજ ભાન ભૂલી, ભોંય ટળી આળોટતો; પેખજો! ૫૨ભાવને વશ, કેવું કેવું વર્તતો? વિનય ૪
જુઓ! કંચન મૃત્તિકામાં, મળી કેવું થઈ જતું ! શુદ્ધ કંચનનું સ્વરૂપ તો, છે તમોને જાણીતું! વિનય ૫ એમ આત્મા કર્મને વશ, રૂપ બહુવિધ ધારતો, તે જ કર્મથી મુક્ત થઈને, સ્વર્ગની સમ ભાસતો. વિનય૦૬ જ્ઞાનદર્શન ને ચરણથી, પરિવર્યે પરમેશ્વર; એકલો. અનુભવસદનમાં, તે ૨મો અવિનશ્વર. મધુર સમતાસુધાને તું, હર્ષથી આસ્વાદછે! પામજે સુખની રતિ તે, વિનય! વિષયાતીત જે! વિનય૦ ૮
વિનય૰ ૭