________________
માતા क्षिाविद्यावर मियाच्यावर रुमालागार adદીશા
મંગલ
कामविमा વિચ]]]5, हितागाय
ઢમા!]]. | || 9 ||
જામી મોહનિશા ઝરે દશ દિશા પંચાશ્રયો ના ઘરે છાયા કર્મલતાવનો, નિબિડ ત્યાં સંસારના કાનને, ભૂલેલા જનને પથે લઈ જતી કારુણ્યથી ઓપતા, અહંતોની ગિરા સુધા ટપકતી રક્ષા તમોને સદા. ૧
K D
પીઠિકા છે.*
I ll શાન્ત સુધારસ – ગેય કાવ્ય 11
બુધ તણાં મનમાં પણ ભાવના, વિણ ફુરે નહિ શાંત સુધારસ; નથી જ મોહ વિષાદ વિષે ઇસ, જગતમાં જરીયે સુખ તે વિના. ૨ મનડું જો ભવમાં ભમતાં થયું, વિલખું, ને સુખ જો ધ્રુવ ઇચ્છતું. બુધ! સુણો, તવ ભાવનના રસ, થકી ભર્યું મુજ શત સુધારસ. ૩ ઉર ધરો! સુજનો! શુભભાવના, શ્રવણ પાવન બાર, અહીં યથા; ગતિ રૂંધાઈ વિમોહથી જેહની, ઉગતી દિવ્યલતા સમતા તણી. ૪ આરૌદ્ર પરિણામ અગ્નિથી, જ્યાં વિવેકપટુતા બળી ગઈ, ચિત્તમાં વિષયલોલુપો તણાં, કેમ અંકુર ફૂટે શમત્વ ના. ૫