________________
પાડીને કહું છું પણ મારું કોઈ સાંભળતું નથી. ઉપનિષદ્વી એક પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે -
દિરથમથેન પાત્રા, સત્યસ્થાપિહિત મુવમ્
तत् त्वं पूषन् ? अपावृणु सत्यधर्माय दृष्टये ॥" માયા રૂપ સુવર્ણના આવરણથી સત્યનું મુખ આચ્છાદિત છે. આથી હે પૂષનું - સૂર્યદવ? તમે સત્યસ્વરૂપની પ્રાપ્તિ માટે અમારા અજ્ઞાન-અંધકારના પડલો દૂર કરો. દૂર કરો, દૂર કરો.
૭૪