________________
અથ આચારોપનિષદ્
४७
૨ ઉપસંહાર જ આ રીતે આગમમાં કહેલી દશ પ્રકારની સામાચારી સાંભળીને સાધુઓએ હંમેશા ઉચિત સમયે તેની સમ્યક આરાધના કરવી જોઈએ. આ સામાચારીઓની આરાધના યથાખ્યાત ચારિત્ર-સંપત્તિનું અર્પણ કરે છે. જેની પ્રાપ્તિ દ્વારા આપણને મળેલ દુર્લભ કલ્યાણબોધિ (સમ્યમ્ દર્શન, સમ્યજ્ઞાન) સફળ થાય છે.
ઈતિ ચરમ તીર્થપતિ - કરુણાસાગર - શ્રી
મહાવીરસ્વામિશાસને શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ - - શ્રી આદિ- પાર્શ્વચેત્ય સાન્નિધ્ય
વિ. સં. ૨૦૧૭ ફાગણ વદ ૧૧ દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય-પ્રેમ-ભુવનભાનુ
પદ્મ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ સંવર્ણિતા દશવિઘ સામાચારી રહસ્ય નિરૂપિકા નવનિર્મિત સંસ્કૃતપ્રકરણરૂપા
આયારોપનિષદ્