SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ત્રણ જ્ઞાન ખાયક સમકિત સહીત ચોસઠ ઇંદ્રના પુજનીક હતા, તેને જાણે છે. તે પ્રવ્ય નીખેપાને વાંદવા કીમ ન ગયા? તથા કોઈ સાથે વંદણ પિહિચાડી પણ કીમ નહીં? તથા કુંડલ અને જાણીને ભેટ કેમ કીધાં નહીં? તે પ્રવ્ય નીખે વંદનીક કીમ હૈ? ૪. વેલી છેરાજા મિહનઘરમાં આવ્યા, ત્યાં મલ્લીનાથે સવામીને સાક્ષાત જન જાણ્યા, પોતાને જાતી સમરણ પામ્યાના, ઉપજવાના, કારણક જાણ્યા, પણ વંદના કીધી નહીં, તે . નીખે વંદનીક કીમ હિ? ૫. વલી મલ્લીનાથે સ્વામીની પ્રતિમાને સ્થાપના નીપિ જાણીને પિતાને જાતી સમરણનું તથા ચારીત્રનું કારણ જાણીને વાંદરાએ નહીં. તે સ્થાપના નીખે પણ વંદનીક કીમ હિ? ૬. સમવાયંગ મધ્ય વર્તમાન ચાવશે જીનના ભાવ નીપાના ધણી ઇનના નામ ગણધરે લીધા તીહાં કહ્યું. उसन मजीयं च वंदे जिणं च चंदपह वंदे धम्मो संतं च वंदामी वंदे मुनीसुवयं नेमिजिणं च वंदामी. અર્થ –કું. રખભદેવ સ્વામી. મ. અજીતનાથ સ્વામી. વ. વાંદુછું. છે. રાગ દેષના જીતનાર. ચ. લી. ચં. ચંદ્રપ્રભુ સ્વામી. વ. વાંછું. ધ. ધર્મનાથ સ્વામી. સ. સાંતીનાથ સ્વામી. ચ. લી. નં.વાંદુ છું. વં. વાંદુ છું મુ. મુનીસુવ્રત સ્વામી. . નમીનાથ સ્વામી. ચ. લી. નં. વાંછું એ વદે શબ્દ કહ્યું, અને આવતી વીશીના જીન થાણહાર છે. - ણીક, કૃણાદીકના જીવ તેહના નામહીજ કહ્યું, પણ વદે શબ્દ ન કહ્યો. હજુસુધી અવતી અપચખાણી વાત છે તે માટે, તે દ્રવ્ય ની વંદનીક કીમ હવે ૭. વલી ભગવતી શતક નવમે ઉદેશે બત્રીશ ગંગેય અધ્યારે શ્રી મહાવીરને ધવ્ય જન જાણ્યા, તહાં લગે વાંદયા નહીં. પછે ભંગજાલ પુછી નિઃસંદેહ થયો, સાક્ષાત ભાવનીએપે કેવલી જાણ્યા, પછે વાંદયા તે પાઠ લખે છે. तप्पनिइंचणं से गंगेय अणगारे समणं
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy