SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧. ધર્મવતને શરીર છવ વીના પડ્યો હોય તે જાણશરીર ધવ્ય ધર્મ. જેમ એ ધૃતના ઘડે હતો. તેમ. ૨. એણે સરૉયે આગલી કાલે એહને ધર્મના ગુણ આવશે, પણ હજુ આવ્યા નથી. તે ભવીય શરીર ધ્રવ્યધર્મ, જેમ એ ધૃતને ઘડે થાશે પણ હજી લગે થી નથી તેમ. ૩. લોકીક ધધર્મ તે ગામ, નગર, દેશ, ન્યાત, જાત, કુલને, છત આચાર પાલે તે લકીક પ્રવ્યધર્મ. ૪. કૃપાચનીક પ્રવ્યધર્મ તે ત્રણ ત્રેસઠ પાખંડીને મત દાનધર્મ સુચીધર્મ, જાત્રા, સ્નાન, શ્રાધ, જાગ, હિમ, દેવ દેવીના દેહરા ઈત્યાદી કુપરવચનીક પ્રવ્યધર્મ ૫. લેકોત્તર પ્રવ્યધર્મ તે ગસાલામત, જમીલીમત તેને જ્ઞાન, દર્શન, ચારીત્ર, પર્વ પ્રમુખ ને છકાયને વધકરી ધર્મ માને છે. ૪. ભાવધર્મના બે ભેદ. ૧ સુતધર્મ જ્ઞાન દનરૂપ. ૨ ચારીત્ર ધર્મ વીરતી પરૂપ સાધુને શ્રાવકને આચાર, આરંભ પરીગ્રહ રહીત વીખય કખાય રહીત એ ભાવધર્મ કોત્તર તે વંદનીક. એ દેવ, ગુરૂ, ધર્મના ચાર નીક્ષેપ કહ્યા છે, ઈમજ જાવ આવસ્યક પ્રમુખ ઘણા પદાર્થના ચાર નીક્ષેપ અનુગાર સુત્રમાં કહ્યા છે, તે સમયે એક ભાવ નીક્ષેપ લેકોત્તર પક્ષને. વંદનીક. સેખ ભેદ અવંદનીક જાણવા. ૧. હવે કોઈ હીંયાધર્મી કહેશે જે તીર્થકરના ચાર નીખેપા વંદનીક છે. તે અમે વાંચીએ છીએ. તેને ઉત્તર. જે તીર્થંકર નામની વાંદરો તે તીર્થકરને નામે અનેક પુરૂષ છે. રૂખ, સાતિ, નેમિ, વીરે, વર્ધમાન, એહને તીર્થંકરના નામના શરીખપણા માટે વાંદતા કેમ નથી? તેવારે હીંસ્વાધરમી કહેશે જે લેગશ મળે એવીશ તીર્થકરના નામ લીજે છે. તે નામ નીખે વાદીએ છીએ. તે ઉત્તર. લગશ મળે એવીશ તીર્થકરના નામ લીજે તેતિ નામ સંજ્ઞા છે તે નામ નીખે નથી અનુજોગકાર મધ્યે કહ્યો છે જે ___ नामाणी जाणि काणिय॥ दव्वाणय प जवाणंवा ॥ तसिं आगम निहस ॥ नामतिપવિયાસન્ના.. ? |
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy