________________
સમક્તસાર, આવ્યો. તીહાં શ્રીકૃષ્ણ પણ જાવ શબ્દ મળે પરાજાની પરે ભક્તિ કીધી, વાંદો તે પાઠ ઈમજ છે.
इमंचणं कछुलानारए जाव समोवयई जाव निसिइरत्ता कन्हें वासुदेवं कुशलोदंतं पुछई.
અર્થે.–ઈ. એહવે અવશ3. ક. કબુલ નારદ. જા. જાવત આકાશથી. સ. ઉતર્યો. જા. જાવ. નિ. બેસે બેસીને, ક. કૃન. વા. વાસુદેવ કુ. કુશળ. સમાચાર. પુ. પુછે.
એ જાવ શબ્દ મળે પંડુરાજાની પરે ભકિત સાચવી કહી. એણે મીધ્યાત્વની ભકિત લોકીક રીતે કીધી કે ન કીધી? ૧૧. જ્ઞાતા અધ્યયન આઠમે મલ્લીનાથે સ્વામીએ.
न्हाया जाव बहुहिं खुजाहिं परिवुडा जणेव कुंनएराया तेणेव उवागछईरत्ता कुंनयस्स पायग्गहणं करेति.
અર્થ-હા. હાઈ. જા. જાવંત. બ. ઘણી. ખુ, ખુજદાસીએ. પ. પરીવરી. જે. જીહાં. હું કુંભરાજા. તે તહાં. ઉ. આવે આવીને. કું. કુંભરાજાને. પા. પગેલગ. ક. કરે
જુવો તીર્થંકર દેવ મીયાવી અવૃતી પિતાને પગે લાગ્યા છે કે નહીં? લોકીક મધ્યાવ ખાતે જાણી જે ને માતા પીતા તો શ્રાવકપણે મલ્લીનાથ
સ્વામીએ સંજમ લીધે તેવારે આદર્યો છે. એટલી સાખ કુલદેવ કીક મિથ્યાત્વ સમદ્રષ્ટીને લાગે છે તે ઉપર કહીં. સમદ્રષ્ટી ધર્મ હિત મીથ્યાત્વના દેવ ગુરૂને માને નહીં. લકીક રીતને નીખેદ કહ્યું નહીં.
९. सौधायतन सब्दना अर्थ. उत्तर. હસ્યાધમી કહે છે કે, સુત્ર મધ્યે દેશને નામ સીફાયતન કહે છે.