SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સમકિતસાર, नउ।नरहस्सवसया सिद्धा। एगंमिसमयंसे હવે રૂખદેવને બાહુબળ સરખા આઉખાના સાથે કેમ સી એ વિરૂદ્ધ, ૪. મલ્લીનાથરવામને ચારીત્ર અને કેવળકલ્યાણ જ્ઞાતા સુત્ર આઠમ અધ્યયને પિશ શુદ અગીયારસને દીન કશે. અને આવશ્યકનિકિતમયે માગશર સુદ અગીઆર દીને કહે એ સુત્રવિરૂદ્ધ ૫. આવસ્યકનિકિતમાં કહ્યું સાધુ પંચકમાંહી કાળ કરે તે પાંચ પુતળાં ડાભના કરી ભેળાં બાળવાં. અને આજ ગ્રહસ્થ ભલા હવે તે પણ ડાભના નથી કરતા નથી બાળતાં. વૃતિકલ્પસૂત્રમાં તે એમ કહ્યું જે, સાધુ કાળ કરે ત્યારે વાંસની ઝોળી કરી સાધુ વનમાં પરઠીઆવે; दुन्निपदविढषते॥दनमया पूतला कायव्वा। समखितंमत्रइको॥अवढ अनिन्न कायव्वो॥ એ આવસ્યકનિયુકિત પારીઠાવણીયા સમાતની કહ્યું પુતળાં કરવાં. એ સુત્ર વિરૂદ્ધ. એ વચન પુર્વધરનાં ન હોય. ૬ ભગવતીમાં કહ્યું એક પુરૂષને ઉત્કૃષ્ટા પુત્ર હવે તે પૃથક લાખ હવે, પણ અધિકાન હવે. પ્રકરણમાં ભરથને સવા ક્રેડ પુત્ર કહ્યા. એ વિરૂદ્ધ. ૭. ગોસાળો ભગવંતને અપરાધી બે સાધુનો મારણહાર પણ ભગવંત મા તે નહીં પણ મારવાની આજ્ઞા પણ ન કીધી. અને પુલાકનીયઠાની ટીકા તથા સંધાચારની ટીકા મણે કહ્યું જે, संघाइयाणकजे॥चुनीजा चक्कवट्टी सेनं ॥ पीक्रुविउमणीमहप्पा॥पुतायलद्दीसंपन्नो॥ ચક્રવર્તિની સેન્યાસુરવી, વિનુકુમારનીપરે ધર્મઅપરાધીને મારો વિરૂદ્ધ ૮. સુત્ર મળે નારકી દેવતાને અસંઘણું કહ્યા છે, અને પ્રકરણમાં સંઘેણું માને છે એ સુત્ર વિરૂદ્ધ ૮. પન્નવણા તથા ભગવતીમાં પાંચ થાવરને એક મધ્યત્વ ગુણઠાણ કહ્યો. અને કર્મગ્રંથ પ્રકરણે પહેલો બીજો એ બે ગુણઠાણું માને છે તે વિરૂદ્ધ ૧૦. દસવિકાલીક આઠમે અધ્યયને અડાવીસમી ગાથામાં કહ્યું જે,
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy