SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ સમતસાર, કહ્યા. ધન કાઢવાના આલાવાની પરે. એણે લેખે અંધકને સંજમ અને સરિયાભને ભગવંતને નમયુર્ણ પરલકખાતે, અને ધનકાઢો અને પ્રતિમા પુજવી ઈહલોક ખાતે થી એહ પરમાર્થ. ૧૧, વળી હીંસાધરમ કહે, પ્રતિમા પુછ તહાં “નિHIT” કહ્યો છે તે નીસેષ શબ્દને અર્થ મિક્ષનું હેતુ ઈમ કહ્યો છે. તે માટે તે પ્રતિમાની પુજા મિક્ષ હેતે થઈ. તે ઉત્તર. ભગવતી સતક પંદરમે ચોથા રાફડાને ફોડતાં એક પુરૂષે વરયા તે પુરૂષ રાફડાના ફડણહાર પુરૂષનો. __ हियकामए सुहकामए पछकामए नि सेसियाए॥ .. अस्यार्थटीकायां हितकामए हिंइहहित मपायानावं सुहकामए तिसुखमादनंरुपं पथकामए तिपथमिवपथ्यं आनंद कारणं वस्तु अणुकंपएत्ति अनुकंपाया वरतित्यानुकंपीकः निसेयसिएतिनिःश्रेयंसयंन्मोक्षमिछति तिनिश्रेयिकः હતને વાછક આનંદરૂપ તેહને વછક પથ્યનીપરે પથ્ય તેહને વાંછક ભિક્ષને વાછક. ઈહાં નીસ સબ મિક્ષ અર્થ કી ઈહાં મિક્ષને અર્થ કારણ શું હતો? અંધકને અધીકારે નિશ્રેય કહે, ધન કાઢતાં તહાં. ધન કાઢવામાં મિક્ષને અર્થ હતી પ્રત્યક્ષ ધન તે ઈહલેકને અર્થ છે. તેમ સબ્દ સરખે પણ ભાવાર્થ વીચારવો. જે પ્રતિમાની પુજા મિક્ષ અર્થ હવે તે ભવ્ય, અભવ્ય, પુજણહારા સર્વે મુતિ જાયા તે તે નથી. વળી કોઈ કહેશે, અભવ્ય દેવતાયે પ્રતિમા પુછ તેહની સાખ કીહાં છે. તે ઉત્તર: સીદ્ધાંતમયે તે અભવ્યજીવ સર્વ દેવલકે ઉપના. તહાંની સ્થીતી રાખવા માટે સર્વજણે પ્રતિમા પુછે છે, એ સુત્રસાખ. એમ કરતાં પ્રત્યક્ષ પાઠ જે હિય તે ઘનિર્યુક્તિની ટીકામધે તમે માને છે તેમÀજ કહ્યું છે જે
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy