SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧૦૫ ઠાકુર, વિસામણ, ખેત્રપાલ, મહેશ, કામદેવાદીકની જાણવી એ વિશેષ. ૪. વલી મુરીયાભે પુજતાં પહેલાથકી મથે છુમન કહે છે જે, મારપીંછની પુંજીથકી પુછ કહી. છમ ધુપદીયે, ભદ્રાચાર્યવાહીયે, જક્ષની પ્રતિમા મોરપીંછથકી પુંછ તે રીતે, અને ઠાણગસુત્ર પાંચમ ઠાણે ત્રીજે ઉદેશે કહ્યું છે જે. कप्पई निगांथाणवा निगांथीणवा पंच रयहरणाई धारीत्तएवा परिहरित्तएवा तंजहा उन्नए१ उहिए२ सांणए३ पञ्चापिचिए४ मुंजापिचिए ५. અર્થ –ક. કલ્પે. નિ. નિગ્રંથ. નિ. નિગ્રંથીને. પં. પાંચ. ૨. જેહણા. ધ. ધારવા, ૫. રાખવા. ત. તે કહે છે. ઉ. કંબલ ઉનના ૧. ઉ. ઊંટના રોમને. ૨ સા. સરણના ૩. ૫. તૃણ વીશેખે કુટીર તેહને. ૪ મુ. મુંજને કુટીરને. એ મધ્યે ભીંડી તથા મુંજના હરણ અપવાદ રાખવા કહ્યા, પણ મિોરપીંછ રાખવાની ના કહી તે જનમારગમણે મિરપીંછ નીખે છે. અતી સુકમાલ છે, તે પણ અન્યતિથિથકી મલતો વેષ થાય તે માટે નીખે છે. જુઓ સાધુને મારપીંછ રાખવાની ના કહી, તે સાધુના સ્વામી ભગવંતને શરીરે મારપીંછનો પંજો કહાંકી અને ભગવંતને તે મુલથીજ રજોહરણ નથી, તે ભગવંતની પ્રતિમાને મોરપીંછ કીમ કલ્પી એ લેખે પણ શી વિત્તરાગની એ પ્રતિમા નહીં. ૫. વલી સુરીયાએ પ્રતિમા પુછ તીવારે પ્રથમથી પ્રતિમાને નવરાવી પછે પંડ્યાડું દેવદુત ગુથારું નિયરિત્તા કહેતાં અ. મુઘાં દે. દેવ૬ષણ. જી. જુગલ વસ્ત્ર. નિ. પહીરાવે પહીરાવીને. એ પાઠ છે, જે જનપ્રતિમાને ચગટરહીત ઊંદરની ચાંચરહીત એટલે અખંડ વસ્ત્રને જોડે પહીરાવ્યો ઈમ પાઠ બે, અને તીર્થકર તે અચેલ છે. વસ્ત્ર પહરે નહીં, તે તીર્થંકરની પ્રતિમાને છેતી જોડે કીમ પહીરાવ્યો એ લેખે તે પ્રતિમા કયા છનની ઠહરી આ ૧૪
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy