SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ- ૨ | સ્તબક-૨ | ગાથા-૪૯ અવતરણિકા : उक्ता हास्यनिःसृता । अथ भयनिःसृतामाह - અવતરણિતાર્થ :હાસ્યનિઃસૃતા કહેવાઈ. હવે ભયનિઃસૃતાને કહે છે – ગાથા : सा य भयणिस्सिया खलु, जं भासइ भयवसेण विवरीयं । . जह णिवगहिओ चोरो नाहं चोरो त्ति भणइ नरो ।।४९।। છાયા : सा च भयनिःसृता खलु यां भाषते भयवशेन विपरीताम् । यथा नृपगृहीतश्चौरो नाहं चौर इति भणति नरः ।।४९।। અન્વયાર્થ : =અને, ભયવસે ભયના વશથી, વિવરીયંત્રવિપરીત, નં મારું=જે બોલે છે સ=તે, રવનું=ખરેખર, મિિસયા=ભયનિઃસૃત મૃષાભાષા છે. નE=જે પ્રમાણે, વિદિમો ચોરો નર =રાજાથી ગૃહીત ચોર એવો પુરુષ, સદં ચોરો ર=હું ચોર તથી, ત્તિ એ પ્રમાણે, મારૃ બોલે છે. ૪૯ ગાથાર્થ : ભયના વશથી વિપરીત જે બોલે છે તે ખરેખર ભયનિઃસૃત મૃષાભાષા છે. જે પ્રમાણે રાજાથી ગૃહીત ચોર એવો પુરુષ હું ચોર નથી' એ પ્રમાણે બોલે છે. I૪૯. ટીકા - भाषामित्यस्याऽनिबद्धस्य ग्रहणात् यां भाषां, भयवशेन विपरीतां=असदां, भाषते सा च खलु भयनिःसृता, यथा नृपगृहीतश्चौरो नरो 'नाहं चौर' इति भणति ८ ।।४९।। ટીકાર્ય : ભાષામિત્રસ્ય ..... મતિ ૮ | ભાષા એ પ્રમાણે આનું ભાષાશબ્દનું, અતિબદ્ધતું ગાથામાં અનિબદ્ધનું, ગ્રહણ હોવાને કારણે “” શબ્દથી જે ભાષાને ગ્રહણ કરવું. તેથી ભયના વશથી જે વિપરીત ભાષાને બોલે છે=અસઅર્થવાળી ભાષા બોલે છે, તે નક્કી ભયનિઃસૃતભાષા છે. જે પ્રમાણે રાજાથી ગ્રહણ કરાયેલો ચોર એવો પુરુષ હું ચોર નથી' એમ કહે છે. II૪૯
SR No.022032
Book TitleBhasha Rahasya Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy