________________
૧૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૨ | ગાથા-૪૩, ૪૪ નહિ પરંતુ પોતે માનને વશ પોતાની નિપુણતા બતાવવાના પરિણામથી બોલે છે તેની ઉપસ્થિતિ થાય નહિ અને મેં તો જિનવચનનું જ સમ્યક્ નિરૂપણ કર્યું છે એવો પરિણામ થાય તો પોતાના દુર્ભાષિતનું અનુમોદન થવાથી કર્મબંધના કારણીભૂત પરિણામમાં સત્યપણાનો મિથ્યાભિનિવેશ પ્રાપ્ત થાય તેથી મહાકર્મબંધની પ્રાપ્તિ થાય. II૪૩||
અવતરણિકા :
उक्ता माननिःसृता । अथ मायानिः सृतामाह
અવતરણિકાર્ય :
માનનિઃસૃતભાષા કહેવાઈ. હવે માયાનિઃસૃત કહેવાય છે
ગાથા :
છાયા :
-
मायाइ णिस्सिया सा, मायाविट्ठो कहेइ जं भासं । जह एसो देविंदो अहवा सव्वं पि तव्वयणं ।। ४४ ।।
मायया निश्रि (निःसृता खलु सा मायाविष्टः कथयति यां भाषाम् । यथैष देवेन्द्रोऽथवा सर्वमपि तद्वचनम् ।।४४।
અન્વયાર્થ:
માયાવિì=માયાવિષ્ટ, નં માતં=જે ભાષાને, હે=કહે છે, સા=તે, માયાડ઼ િિસવા=માયાનિઃસૃત અસત્યભાષા છે, ન=જે પ્રમાણે, ડ્યો વૈવિદ્દો=આ દેવેન્દ્ર છે, અન્નવા=અથવા, સર્વાં પિ તન્ત્રયળં=સર્વ પણ તેનું વચન=માયાવિષ્ટનું સર્વ પણ વચન અસત્યભાષા છે. ।।૪૪।।
ગાથાર્થ ઃ
માયાવિષ્ટ જે ભાષાને કહે છે તે માયાનિઃસૃત અસત્યભાષા છે. જે પ્રમાણે આ દેવેન્દ્ર છે અથવા સર્વ પણ તેનું વચન=માયાવિષ્ટનું સર્વ પણ વચન, અસત્યભાષા છે. ।।૪૪।।
ટીકા ઃ
स्पष्टा । नवरं यथा- 'एष देवेन्द्र' इति ऐन्द्रजालिकस्याऽवास्तवशक्रप्रदर्शकस्य मायावचनम् । શેષ પ્રવત્ રૂ ૫૫૪૪।।
ટીકાર્થ ઃ
स्पष्टा
પ્રવત્ રૂ ।। ગાથા સ્પષ્ટ છે. ફક્ત જે પ્રમાણે
આ દેવેન્દ્ર છે એ પ્રકારનું અવાસ્તવ