________________
૧૦
શ્રાદ્ધગુણ વિવરણ. મહારાજના વચનામૃતનું પાન કરવાને ગ્ય થઈ શક્તા નથી, તેથી આવા જીવને ઉપદેશ આપવા પ્રયત્ન કરે નહીં. ૨
હવે જીવોને મરુસ્થલ સાથે સરખાવવામાં આવે છે. જેમ મરુસ્થલપાને ગ્રહણ કરી લે છે તેથી તેમાં તૃણાદિક તથા નિરસ ધાન્યાદિકને પાક થાય છે તેમ કેટલાક છ ગુરૂમહારાજને ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેવા પ્રકારની યોગ્યતાના અભાવે યથાર્થ પણે ધર્મની આરાધના કરી શકતા નથી તથાપિ આવા છે ધર્મોપદેશને ગ્ય સમજવા. ૩
કાળી જમીનની સાથે જીવેની સરખામણી કરતાં જેમ કાળી જમીનમાં પડેલું પાણી એ જમીનમાં રહેલા વૃક્ષાદિકને પુષ્ટ કરે છે, તેમ ગુરૂ મહારાજને આપેલ ઉપદેશ જે જીવ ગ્રહણ કરી પિતામાં રાખી બીજા ને તેજ ઉપદેશ દેઈ લાભ કરે છે, જેમ કાળી જમીનમાં શેલડી, દ્રાક્ષ, શાલી, ગેધૂમ વીગેરે સરસ વસ્તુઓ ઉત્પન્ન થાય છે તેમ આવા છમાં સ્વલ્પ ઉપદેશ પણ ગ્રતાદિક ઉત્પન્ન કરવાનો હેતુ થઈ ત્રણ કિવા છેવટે સાત આઠ ભવે જરૂર મોક્ષ આપનાર થાય છે. તેથી આવા જે ખરેખર ઉપદેશને છે. ૪
સમુદ્રની છીપની સાથે સરખાવ્યા છે. છીપમાં જળ પડવાથી પરિણામ પામી જેમ ઉત્તમ મૈક્તિક રૂપે થઈ જળ અમૂલ્ય કીંમતને પામે છે તેમ જે છ ગુરૂ મહારાજને ઉપદેશ શ્રવણ કરી તે પ્રમાણે તે વસ્તી પિતાના દષ્ટાંતથી બીજા યોગ્ય જીને પણ સન્માર્ગે દોરે છે તે ઉત્તમ પ્રકારના ગણાય છે. ચીલાતી યુગે માત્ર ઉપસમ, વિવેક, અને સંવર એ પદત્રયીને ઉપદેશ શ્રવણ કરી પિતાનું હિત સાધ્યું, તેમજ સમવસુ બ્રાહ્મણે પણ મીઠું ખાવું, સુખે સુવું, અને લેકને પ્રિય આત્મા કર, આ ત્રણ પદ શ્રવણ કરી તેનું ખરું રહસ્ય ત્રિલેચન મંત્રી પાસે શ્રવણ કરી તે પ્રમાણે કેણુ વતે છે વિગેરેની તપાસ કરી પિતે તેમ વતી સુખી થયો. તેમ સ્વ૫ ઉપદેશ પણ ગ્ય પાત્રમાં પડવાથી છીપમાં પડેલા જળ બિંદુની માફક મહા. મૂલ્યવાનું થાય છે. ૫
મણિની ખાણમાં પડેલા ડા પાણીથી જેમ મહા મૂલ્યવાન, તેજસ્વી, ચિન્તામણિ રત્નાદિક ઉત્પન્ન થાય છે તેમ કેઈક જીવને ડાં પણ મહાવાક ઘણે લાભ કરતા થાય છે. જેમ શ્રીમદ્દ ભગવાન મહાવીર સ્વામીને સ્વપદેશ ગતમારિ ગણધર મહારાજેને આત્માને સંસારથી તારવાને અર્થે થયે તેમ છેડા પણ