________________
૧૩૭
પંચદશ ગુણ વર્ણન. મુનિએ આઠ મહિના સુધી વ્રત પાળ્યું. તે પછી કર્મને ક્ષય થવાથી સુખના સ્થાન રૂપ મેક્ષને પ્રાપ્ત થયે.સુદર્શનશ્રેણી પણ નિર્દોષ અને ઉત્તમ શ્રાવકધમને આરાધીદેવતાનું સુખ મેળવી કમને ક્ષય થવાથી અનુક્રમે મેક્ષમાં જશે.
હવે ગ્રંથકાર મહારાજ પંદરમા ગુણનું વિવરણ પુરૂં કરતાં ઉપદેશદ્વારા ભવ્ય પ્રાણીઓને નિરંતર ધર્મ શ્રવણ કરવાની ભલામણ કરે છે–
इत्यागमश्रवणसादरमानसस्य, वृत्तं निशम्य वणिजोऽस्य सुदर्शनस्य । संसारवारिनिधितारणनौनिभायां,
धर्मश्रुतौ कुरुत नव्यजनाः प्रयत्नम् ॥१५॥ શબ્દાર્થ–ઉપર જણાવ્યા પ્રમાણે નાગમને શ્રવણ કરવામાં સાદર હૃદયવાળા આ સુદર્શન વણિકનું વૃત્તાંત શ્રવણ કરી સંસારરૂપ સમુદ્રને કરવામાં નાવ સમાન એવા ધમ શ્રવણમાં હે ભવિ પ્રાણીઓ નિરંતર પ્રયત્ન કરે. ૧૨ા ઇતિ આગમની શુશ્રષારૂપ સમ્યત્વના લિંગ વિષે સુદર્શન શ્રેષ્ઠિની કથા સમાપ્ત થઈ છે