________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailashsagarsur Gyanmandir
સૌજન્ય
સં. ૨૦૫૮ વર્ષે શ્રી સિધ્ધક્ષેત્ર મોટી ટોળી જૈન સંઘના ઉપક્રમે પૂ.મુનિ શ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.સા.ના ચાતુર્માસમાં પર્યુષણ પર્વ દરમ્યાન વાર્ષિક કર્તવ્ય-૧૧ પૈકીના શ્રુતભક્તિના કર્તવ્યની પ્રેરણાને અવલંબી પાલીતાણા નિવાસી શ્રમણોપાસિકા નિર્મલાબેન હીરાલાલ અમૃતલાલ સલોતના ૬૪ પ્રહરી પપધ નિમિત્તે સ્વ. હીરાલાલ અમૃતલાલ સલોત પરિવાર પુત્ર-ભરતભાઈ-તરૂણભાઈ-ધીરેનભાઈ પુત્રીપારૂલ, પૌત્રી-રૂચી ભરતભાઈ માનસી ભરતભાઈ દીશા ભરતભાઈ-સેલજા તરૂણભાઈ ઈશા તરૂણભાઈ-નિશીતા ધીરેનભાઈ આદિ નિજલમી સદવ્યય દ્વારા આ આગમ ગ્રન્થ મુદ્રણનો લાભ લીધેલ છે.
–
—
—
For Private And Personal