________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાભાર.... !
આભાર....! O) છે , અનુમોદનીય...
અનુકરણીય....! હિસ્ટીરીશભાલાના
ચોવીસમા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ
શ્રી સિદ્ધગિરિ મહાતીર્થે વિ.સં. ૨૦૧૦માં પૂ.આ.ભ.શ્રી. વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા. પૂ.આ.ભ.શ્રી. વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા.
પૂ.પંન્યાસ શ્રી વજોનવિજયજી મ.સા. પૂ.પંન્યાસ શ્રી બોધિરત્નવિજયજી મ.સા. પૂ.મુ. શ્રી હીંડાપ્રભવિજયજી મ.સા. બાદિળી શુભનિશ્રામાં પર્યુષણ પર્વમાં સામુહિક પૌષધની ખારાધનામાં થયેલ શાનદ્રવ્યની ઉપજમાંથી લેવામાં આવેલ છે. તેની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ.
આયોજક પરિવારો તથા વિધિ પરિવારના અમો આભારી છીએ...
-શાસ્ત્રસંફ્લેશ
For Private And Personal Use Only