________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકધારાં સતત વાચન છતી શકિતએ કીધાં નહિં. ઉદરી વતઃ તે પરીક્ષા-હાલ સમીપે પહોચતે છતે પણ અકરાંતિયા કરી ભર્યો. વૃત્તિસંક્ષેપ રસત્યાગઃ નાટક, હોટેલ,
સિનેમા પ્રધાન રસ વસ્તુઓને સર્વથા ત્યાગ ન કીધો, સંક્ષેપ ન કીધે. કાયકલેશ | વહેલી સવારે પથારી ત્યાગાદિનાં કષ્ટ સહન કર્યા નહિ. સંલીનતાઃ એક પાટલી પર
બેઠે છતે આગલી પાટલી પર પાકમળ કહેતાં ટાંટિયા લંબાવ્યા. મોડા ઊઠી દાતણ, દાઢી, સ્નાનાદિ નિત્યકર્મ વિચાર્યા. બાહ્ય તપ વિષઈએ અને જે કઈ અતિચાર સત્ર દિવસમાંહિ...૧૮
અત્યંતર તપઃપાયછિત્ત વિષ્ણુએ નિયમ તોડયે તે ગુરૂ પ્રમુખ વડીલે કહે
૨૯
For Private And Personal Use Only