________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગ. સમરગ એટલે છેલ્લું પેદર તે ઉપર–પાકેલું કેળું, આંબળાને રસ તથા ખાંડ એકઠું કરી આપવું. અડદને લેટ, જેઠીમધનું ચુર્ણ, ભેંકેળાનું ચુર્ણ એ મધ, ખાંડ અને ગાયનું દૂધ એખડું કરી તેમાં આપવું. તાંદળજાનું મુળ તથા રસાંજન ચેખાનું ઘણુ તથા મધમાં આપવું. પેપળાનાં બી તથા હરણનું સીંગ છાશમાં ઘસી મધની સાથે આપવું. ઘાયપાન જેને ઘોળી હરતાળ કહે છે, તેની ભસ્મ કરી ત્રણ માસા પાણીમાં નાંખવી, પાણીને રંગ દૂધ જે થાય એટલે લેવું અને તેજ પાણી વડેની ધોવી (એ એષડ મુત્રછ ઉપર પણ આપવું ) ગોપીચંદન ૧ તોલે, ફટકડી ૩ માસા એને એખડે ખલ કરી તેને ગજપુટ આપે તેમાંથી એક ચઠીભાર ખાંડની સાથે આપવું, સાત દિવસ તે ઉપર અલેણું પશ્ય કરવું કાંટાળા સીમલાના કાંટાનુ ચુર્ણ ખાંડમાં આપવું.
નીરાગ. ચેની રેગનાં સાધારણ લક્ષણે યોનીમાં સે ક્યા જેવી પીડા કીડી લાગવા જેવી થાય છે કઠણપણું ફેણની સાથે રાતું, કાળુ એવુ થોડુ પાણી વહે છે, અને તેના જહેઠ તથા પડખા વિષે પીડા એવાં લક્ષણે થાય છે, તેને ઘાતકી કહે છે, ઉપરનાં લક્ષણે છતાં ઘણું માંથુન કરી ની સુજેલી હોય તેને અતીચરણ કહે છેઘણી નહાની સ્ત્રીની સાથે મઈથુન કર્યું હોય તો તેની . પીઠ, સાથળ તથા પીંડી અને યોની, ગુદવચ્ચેના ભાગમાં પીડા થઈ છે ચોની દસ્ટ થાય છે, તેને પ્રાકચરણું કહે છે. મળમુત્ર વગેરેની બળથી પ્રવૃત્તી કરી છતાં વાયુ દુસ્સે થઈ નીને પીડા કરી ફેણયુકત રૂતુ કસ્ટથી છોડે છે, તે વ્યાધીને ઊદાવ્રતા એવું કહે છે, જ્યારે વાયુ ઘણે દુસ્ટ થઈ મહાટું નુકસાન કરે છે તેને યાતગ્ની કહે છે. ઘણું ભજન કરી સુરત વખતે વાંકા ચુંકા અવયવ કરીસનારી સીનો વાયુ અન્નથી ઊર્વ પાડીત થઇ ચોની દ્વારમાં રહે છે, અને બાકી ચુકી પીડાયકત કરે છે. તેને અંતરમુખી કહે છે. વાયડે અહાર સેવન કરનારી માતાને વાય કપ પામે છે તેથી તેને જે કન્યા થાય છે તેની નીનું દ્વાર ઘણુ નહાત; થાય છે તેને સુચી સુખી કહે છે, રૂતુ વખતે વેગ રાધવાથી વાયુ દુષ્ટ થઈ બળ મત્ર ભરા કરી નીને શેષ કરે છે, તેને ઘણી વેદના થાય છે, તેને શકિ.
છે, જે રીના ગર્ભની કેથળીમાંથીજ છ કૌંવા સાત દિવસે વાયુ શુક છોડે છે. તથા પીડા કરે છે, તેને વામીની કહે છે. સ્ત્રી ગર્ભના વિસે બીજ રોપે કરી પોની વાત પીડીત થઈ છતાં સ્ત્રી પુરૂષ સંગનો ક્રેશ કરે છે તથા તેને સ્તન નથી હતા તે શંઢા કહેવી. વાયુ દુષ્ટ થઈ યોનીમુખ અને ગર્ભમેસ્ટનું તંભન કરી વાંકી સ્થાન પછાડી માંસ ઉપર આવેલી તથા અતી પીડાયુકત યોની કરે છે
* સાથળના જે સંધી છે તે સંધીમાં. મૈથુન વખતે.
For Private and Personal Use Only