________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તંભ, ગલગ્રહવાયુ, સાથે તથા પડી તથા પગ વગેરે ઠેકાણે ખલી એવા નામને વાયુ (એટલે ખાલી ચઢે છે તે) જે વાયુથી સુનપણ આવે છે તે વાયુ, ગતીભંગવાયુ, કટીગ્રહ તથા હાત, પગ વગેરે ગાત્રોનુ શાસન કરનાર વાયુ, આંખ વગેરે ઇદ્રીને નાશ કરણારે વાયુ, રકતવીકાર, ધાતુક્ષય, તાવ, ક્ષયરેગ, અંતરવૃદ્ધી તથા કરંટ એટલે જેથી વૃક્ષણ માટે થાય છે તે વાયુ, દંત રોગ, માથાને વાયુ, પાહાશુળ, જેથી પાંગળાપણુ આવે છે તે વાયુ, બુધીભ્રંશ, કેડ થકે તે પગ સુધી ગ્રધ્રસી નામનો વાયુ થાય છે તે, તથા એ સર્વ વાયુ દૂર થાય છે. એવીના બીજા વીશમવાયુ નાહાના મેટા સર્વ અંગના વીશે જે હોય તે પણ દૂર થાય છે. એ તેલના પ્રભાવે કરી વાંઝણું સ્ત્રીને છોકરા થાય છે, એ તેલ અંગે લગાડુ છતાં માણસને સુખ થાય છે તથા હાથી અને ઘોડાવના અંગે લગાડવું હોય તો તેઓને પણ સુખ થાય છે, એ બાબત સ્ટાંત જેમ નારાયણ દેવ દુસ્ટ દૈતોને નાશ કરે છે તેમજ આ તેલ સર્વ વાયુને નાશ કરે છે,
માહાસગંધી તેલ-કપુર ૧ તોલું અગર ૧ તજ ૧ બળ ૧ ગુળછબુલ લાખ ૧ કપૂરકાચરી ૧ કચરો ૧ ધાતકી પુસ્ય ૧ શાંતવીણ ૧ એલવાલક ૧ તળસીની મંજીરી ૧ પથરફલ ૧ જટામાંસી ૧ નાગરથ ૧ એલચી ૧ કેશર ૧ ગેરેચન ૧ દવણેલે વીશેષધુપ ૧ જાયફળ ૧ કંકાલ ૧ સોપારી ૧ કસ્તુરી ૧ તેલીયે દેવદાર ૧ રેણુકબીજ ૧ લવીંગ ૧ કેસ્ટ ૧ વાળ ૨ જાઈના કુલ ૧ ગટેના ૧ નખલા ૧ જાવંત્રી ૧ કાંકડસીંગી ૧ કમળ ૧ પાચનું છોગુ ૧ હીંદુ અથવા કુંદના કુલ ૧ મંજીસ્ટ ૧દર ૧ એ એસડા ખાંડી તેમાં પાણી તથા તેલ નાંખી ધીમા તાપથી પકાવી સીધ કરવું, તે તેલ લગાડીયું હોય તો જરા એટલે વૃદ્ધપણ દૂર થાય છે, તેજ વધે છે, બળની પ્રાપ્તી થાય છે, કામ વૃદ્ધી થાય છે, વાંઝણીને ગર્ભ રહે છે, અને ચળ, પરસે, વીચરચીકા, મેલદુરગંધી, કેડ, એ રેગ દૂર થાય છે.
પ્રસારીણી તેલ-ચાંદલ ૪૦૦ તેલ લઇ તેમાં પાણી ૧૪ તેલ નાંખી તેને ચેાથે ભાગ રહે તાંહા સુધી ઉકાળો કરી ગાળી લેવું, તેમાં તેલ, દહી, તથા કાંજી ઉકાળાના સરખા ભાગે નાંખી તેમાં ચગુણું ગાયનું દુધ નાખવું તેમાં કલક કરી નાખવાના એસડા એવા કે, જેઠીમધ, પીપરીમૂળ, ચીત્રક, સીંધાલુણ, વજ, ચાંદલ, દેવદાર,રાણું, લેડીપીપર, ભીલામા, વરીયાળી, જટામાસી એબાર એસડ તેલના આઠમા ભાગે લઈ કલક કરી તેલમાં નાખી તેલ બાકી રહે તહાંસુધી પાક કરી પછી તેલ ગાળી લેવું, તે અંગે લગાડવું તેથી વાત શ્લેષ્મજજો વીકાર માણસ જેથી કુબડુ થાય છે તે વાયુ, ખંજવાયુ, જેથી પાંગળો થાય છે તે વાયુ પ્રધસીવાયુ, અરદીતવાયુ, હનુ, પીઠ, માથુ ગ્રીવા તથા કેડ એ ઝલાય છે એવા સર્વ વાયુ દૂર થાય છે, એવીના બીજા વિશમવાયુ નાહાન મેટા જે હોય તે પણ આ તેલથી દૂર થાય છે,
For Private and Personal Use Only