SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલગિરિ પર મૂળ ટુંકની બાજુમાં સહસ્ત્રકૂટના આપણે સૌએ દર્શન કરેલ છે. અન્યત્ર પણ ઘણા ઠેકાણે સહસ્ત્રકૂટની રચના જોવામાં આવે છે. ઘણા સાધુ સાધ્વીજી ભગવંતો વગેરે સહસ્ત્રકૂટમાં રહેલ ૧૦૨ ૪ ભગવાનની ઉપવાસ વગેરે તપ દ્વારા આરાધના કરે છે. | આ સહસ્ત્રકૂટમાં આપણે અત્યાર સુધી જે નમસ્કાર કર્યા તે ૯૦૦ ભગવંતોના પ્રતિમાજી છે ઉપરાંત વર્તમાન ચોવીશીના ચોવીશ ભગવંતના પાંચે કલ્યાણક નિમિત્તના કુલ ૧૨૦ પ્રતિમાજી છે તથા ‘ઋષભ-ચંદ્રાનન-વારિણવર્ધમાન'' આ ચાર શાશ્વતજિન પ્રતિમાઓ છે. આમ કુલ ૧૦૨ ૪ ભગવંત થાય છે. આ ચાર નામના જિનેશ્વર ભગવંતો હંમેશા વિહરમાન જિન અથવા ચોવીશીઓમાં હોય છે. તેથી આ ચાર જિનોને શાશ્વત ભગવાન કીધા છે. આના પછી સ્થાપના નિક્ષેપ શ્રીજિનની આરાધનામાં શાશ્વત અશાશ્વત ચેત્યોને આપણે જુહારીશું. તેમાં સર્વ શાશ્વત ચૈત્યોમાં આ ચાર નામના શાશ્વત (હંમેશ માટેના) પ્રતિમાજી હોય છે. અહિં તેથી જ સહસ્ત્રકૂટમાં ખૂટતા બાકીના ૧૨૦ અને ૪ શાશ્વત જિનોના પણ ચિત્ર આપ્યા છે. ચાર શાથતુ જનને પણ આપણે ભાવથી નમીએ. 1 tષભ સ્વામિને .. 2005 ૧ વરિપેણ સ્વામિને થી ચંદ્રાનન સ્વામિને ના, ૦ ૦ ૦ ધી વર્ધમાન શ્વાન સ્વામિને નખ: 61 બે લોક ||| ft.ના For Private and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy