________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિગોદાદિ સર્વજ્ઞ હેલા તીર્થંકર પ્રભુના જીવોને વંદના
વ્યવહાર રાશિમાં નિગોદમાં રહેલા અનંતા તીર્થંકર પ્રભુના જીવોને ભાવભરી વંદના...
સૂમ નિગોદ અવ્યવહાર રાશિમાં અનંતા જીવો છે કે જે ભવિષ્યમાં
તીર્થંકર થવાના છે તે સર્વ તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...
પૃથ્વીકાયમાં રત્નો વગેરેમાં રહેલા ભવિષ્યમાં તીર્થંકર થનારા અસંખ્ય જીવોને ભાવભરી વંદના...
અકાયમાં રહેલા અસંખ્ય તીર્થંકરોના જીવોને ભાવભરી વંદના...
“મો , " A NE તેઉ (અગ્નિ) કાયમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...
વાઉકાયમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...
ની
ની
પ્રત્યેક વનસ્પતિકાયમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...
NA MON A તંદના. ** નમો દિ ણા |
બેઈન્દ્રિયમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...* * ઇ .
તેઈન્દ્રિયમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...
અસંજ્ઞી પંચેન્દ્રિયમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના... | ચઉરિન્દ્રિયમાં રહેલા અસંખ્ય તીર્થંકરોના જીવોને ભાવભરી વંદના..."" :: •..
N
A
*
*
=
*
. !
|
A
A
A
A
A
*
શા
છે
12 સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...''
નરકમાં વર્તમાનમાં રહેલા અસંખ્ય તીર્થકરોના જીવોને ભાવભરી વંદના...
દેવલોકમાં રહેલા અસંખ્ય તીર્થકર ભગવંતના જીવોને ભાવભરી વંદના... વૈમાનિક દેવલોકમાં અસંખ્ય દેવો છે જેમણે તીર્થંકર નામકર્મ નિકાચિત કરેલ છે અને દેવલોકમાંથી અવીને સીધા તીર્થંકર થવાના છે. તે સર્વ જીવોને ભાવભરી વંદના... આ જ રીતે ૧લી ત્રણ નરકમાં અસંખ્ય જીવો છે, જેમણે તીર્થંકર નામકર્મ નિકાચિત કરેલ છે, પણ પૂર્વે આયુષ્ય બંધાઈ ગયુ હોવાના કારણે હાલમાં નરકમાં છે. આ જીવો પણ નરકમાંથી નીકળી સીધા તીર્થંકર થવાના છે તે જીવોને અમારી ભાવભરી વંદના... N A
અઢી દ્વીપમાં રહેલા અબજો મનુષ્યોમાંથી એવા કેટલાક જીવો છે જે ભવિષ્યમાં ગમે ત્યારે તીર્થકર થવાના છે. આવા મનુષ્યગતિમાં રહેલા અનેક તીર્થકરોના જીવોને ભાવભરી વંદના... “ “ “ 'શા " * * * છે
વળી વર્તમાનમાં મનુષ્યલોકમાં એવા લાખો મનુષ્યો છે, જેઓએ તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો છે. તેઓ અહિંથી દેવલોકમાં થઈને ત્રીજા ભવે તીર્થકર થવાના છે તે સર્વને ભાવભરી વંદના...
કળા
પાંચે મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનમાં હાલ ગૃહસ્થપણામાં કે છદ્મસ્થપણામાં જે તીર્થંકર ભગવંતો છે જેઓ આ જ ભવમાં ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી ભાવ તીર્થંકર થવાના છે તે સર્વેને ભાવભરી વંદના... " , " છે . * *
સામાન્યતઃ તીર્થંકર નામકર્મ નિકાચિત થયા પછી દ્રવ્ય તીર્થકર ગણાય છે, પરંતુ અત્રે નથવિશેષ (સ્થૂલ મૈગમ નય) ની અપેક્ષાએ નિગોદાદિમાં રહેલા પરમાત્માના જીવને તેમનામાં રહેલ તીર્થકરપણાના ભાવિ પર્યાયની અપેક્ષાએ વંદન કરાય છે.
Aિcપોષ નીef it.ની 126
22/
ટો
! ફરે
|
DJ જ છો
? જેણારું. .
/ / 20,
2.2 જી /
ના ? //y (22)
For Private and Personal Use Only