________________
SRI
પાલિતાણા નગરમાં રહેલા સર્વ ચેત્યોમાં રહેલા સર્વ ચેત્યોમાં બિરાજમાન જિન પ્રતિમાનોને ભાવભરી વંદના. નમો જિણાયું...
પ્રથમ જયતળેટીમાં રહેલ આદિનાથપ્રભુ વગેરેની પાદુકાને ભાવથી નમું છું. નમો જિણાયું...
જપનોટી- પાદુકા
( મદીનાપસી
બાબુના દહેરાસરમાં રહેલ આદિનાથપ્રભુ તથા સહસ્ત્રક્ટ, જલમંદિર અને સર્વ દેરીમાં બિરાજમાન જિન પ્રતિમાઓને ભાવભરી વંદના. નમો જિણાયું... | | આગમ મંદિરમાં બિરાજમાન મૂળનાયક શાશ્વત ચૌમુખજી (શ,ષભ- ચંદ્રાનન-વારિણ-વર્ધમાન) તથા બીજા ચોવીશ ભગવાનનાવીશ વિહરમાન જિનના સઘળા ચૌમુખજી તથા અન્ય પ્રતિમાઓ તથા પ્રભુની વાણી સ્વરૂપ આગમોને ભાવથી નમું છું. નમો જિણાયું... નમો સુઅસ્સ...
સમવસરણ મંદિરમાં બિરાજમાન મહાવીરપ્રભુ તથા અન્ય સર્વે ભગવંતોને ભાવથી નમું છું. નમો જિણાણ...
અહીંથી દાદાની ટૂંક સુધી પહોંચતા બંને બાજુ અનેક ચેત્યોમાં ધર્મનાથપ્રભુના ચૈત્યમાં રહેલ સર્વ પ્રતિમાઓને ભાવથી નમું છું.. | બિરાજમાન જિનપ્રતિમાઓને ભાવભરી વંદના. વળી દેરીઓમાં નમો જિણાયું...
બિરાજમાન કવડયમ, પદ્માવતી, ચકેશ્વરી, સરસ્વતી, નિર્વાણી, ગિરિરાજ ઉપર ચઢતાં વચ્ચે આવતી સર્વ દેરીઓમાં પગલાં લીમીજી વગેરે સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓને સબહમાન પ્રણામ કરીએ. તથા મૂર્તિઓ, મુનિઓ વગેરે સર્વેને ભાવથી નમું છું. નમો જિણાણ... શત્રુંજય ગિરિરાજ ઉપર રતનપોળમાં પ્રવેશ કરતાં જ સામે
વચ્ચે ‘પદ્માવતી ટૂંકમાં બિરાજમાન પદ્માવતી માતાના મસ્તકે હકિાના મુખ્ય દૂક ઉપાય છે. શાસ્થત તોય શકુંજયમાં મૂળ ટૂંકમાં રહેલા પાર્શ્વનાથ પ્રભુને ભાવભરી વંદના. નમો જિણાણ...
બિરાજમાન કરેલ... તથા માતા પદ્માવતી, માણિભદ્રવીર વગેરે સમ્યગ્દષ્ટિદેવદેવીઓને પ્રણામ કરીએ છીએ. (નકો સમજીઠ્ઠિવાળ) | ગિરિરાજ પર પહોંચતા સહુ પૂર્વે રામપોળમાં પ્રવેશ થાય છે. અહીંથી અનેક ચેત્યો શરૂ થાય છે તેમાં રહેલ સર્વ જિનપ્રતિમાઓને
થી શાંતિનાથ જિનાલય ભાવભરી વંદના. નમો જિણાયું...
આગળ જતાં શાંતિનાથપ્રભુનું ચૈત્ય આવે છે. પ્રત્યેક યાત્રામાં અહિં ચૈત્યવંદન કરાય છે. અહીં બિરાજમાન શાંતિનાથપ્રભુ વગેરે અનેક જિન ભગવંતોને ભાવભરી વંદના. નમો જિણાયું...
થી નાતના શ્વાન
107 ત્રિલોક thuf it of
For Private and personal Use Only