________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kalassagarsuri Gyanmandir
'શાશ્વત ચૈત્યોની યાત્રાનો કળશ
થી કપાખ વામને નમ શ્રી ચંવાન સ્વામિને નમા થી વારિત્ર વામિને જમક થી વર્ધમાન સ્વામિને ન
'હવે ચોદ રાજલોકના સર્વ ચેત્યો તથા તેમાં (રહેલા જિનબિંબોની ગણત્રી કરી સમસ્ત બિબોને એક સાથે છેલ્લે ભાવભરી વંદના કરી લઈએ, . સામે ચિત્રમાં ચૌદ રાજલોકના સર્વ ચેત્યો સંક્ષેપમાં બતાવેલ છે.
| વ્યંતર જ્યોતિષમાં અસંખ્ય જિનચેત્યો તથા અસંખ્ય જિનબિંબો છે તેને મારી ભાવભરી વંદના... નમો જિણાણ... બાકીના ચૈત્યો ને પ્રતિમાજીઓની ગણત્રી નીચે મુજબ છે.
સ્થાન ચૈત્યો પ્રતિમાજી 'ઉર્વલોક ૮૪,૧૭, ૦૨૩ ૧,પર,E૪૪૪૭૬ 0 | 'અઘોલોક 9,9ર,ooooo ૧૩,૮૯,૬૦,૦૦૦૦૦ તિર્થાલોક ૩૨૫
૩, ૧૩ર
શાશ્વત ચૈત્યોના પ્રમાણ .. શાશ્વત ચૈત્યો પાંચ પ્રકારના પ્રમાણવાળા છે.
કુલ
૮,૫૭,૦૦ર૮ર ૧૫૪૨,૫૮,૩૬૦૮૦
લંબાઈ પહોળાઈ ઊયાઈ
ચૈત્યો
જુઓ જગચિંતામણી સૂત્રની ૪થી ૫મી ગાથામાં આ સંખ્યા બતાવેલ છે. 'સtiણવ સહસ્સા, લખા છપ્પન અહ છોડીઓ | 'ખrીસસ) બાસિઆઈ. તિઅલોએ પેઈએ વંદે... I 'પનરસEોડી સયાઈ. કોડી ખાયાલ લખ અડવના ! 'છત્તીસ સહસ અસીdસાસય બિબાઈ પણમામિ ||
ગાથા ૪માં પૂર્વાર્ધમાં ૮ ક્રોડ ૫૬ લાખ '૯૭ હજારની સંખ્યા બતાવી પશ્ચિમાર્ધમાં ૩૨૮૨ બીજા બતાવ્યા છે તે પૂર્વાર્ધની સંખ્યામાં ઉમેરતાં ૮,૫૭,૦૦,૨૮૨ (૮ ક્રોડ ૫૭ લાખ (૨૮૨)ની સંખ્યા પૂર્વોક્ત પ્રમાણે બરાબર થઈ જાય, છે. ગાથા પમાં બરાબર ૧૫૦૦ કોડ તથા ૪૨ કોડ, ૫૮ લાખ, ૩૬ હજાર, ૮૦ શાશ્વત બિબોને પ્રણામ કરુ છું. એમ સ્પષ્ટ જણાવેલ છે.
આ રીતે ઉપરોક્ત ૮, ૫૭,૦૦,૨૮૨ '(આઠ કોડ સત્તાવન લાખ બસો ખ્યાશી) જિનચૈત્યો તથા તેમાં બિરાજમાન ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ (પંદર અબજ બેંતાલીશ કોડ અઠ્ઠાવન લાખ છત્રીશ હજાર એંશી) જિનબિંબોને હું ભાવભરી વંદના કરુ છું... 'નમો જિણાયું... આ રીતે ત્રણ લોકના શાશ્વત ચૈત્યોને ભાવભરી વંદના પૂર્ણ થઈ.. 'ઈમ ત્રિભવનમાંહિ સર્વે. આઠ છોડી સત્તાવન વાખ લલના, 'બર્સ બીયાંસી આગલાં દહેરા શ્રી જિનશાખ લલના, 'પનર્સ કોડી બિંખનામાં, બૈતાલીશ છોડી વળી પણ, (અઠાવન લાખ સકસ નીશ એશી અધિs જિન જાણ લલના.
૧૦૦ . ૫૦ થો. 9ર યો. વૈમાનિક દેવલોકમાં, નંદીશ્વર દ્વીપના-૧૮,
સુચક દ્વીપના-૪, કુંડલ દ્વીપના-૪ ૫૦ યો. રપ યો. ૩૬ યો. વર્ષઘર પર્વતો પરના-૩૦, દેવકુ ઉત્તરકુરના-૧૦,
મેરપર્વતના-૮૦, ગજદંત પર્વતના-૨૦, વક્ષસ્કાર પર્વતના-૮૦, ઈન્ફડાર પર્વતોના-૪,
માનુષોત્તર પર્વતના ૪, અસુરકુમારના ૬૪ લાખ. ર૫ યો. ૧રયા યો. ૧૮ યો. નાગકુમારદિ નવ નિકાયના છ કરોડ ૮ લાખ ૧૨ાા યો. ફા યો. દ યો. યંતર નિકાયના અસંખ્ય ૧ ગાઉ oણા ગાઉ ૧,૪૪૦ ધનુષ્ય કરિફૂટના ૪૦, મહાનદીના ૭૦, દીઈ ઉતાયના ૧૭૦,
સરોવરના ૮૦, કંચનગિરિના ૧,૦૦૦, અંતર્નાદીના કુંડના ૩૮૦, યમ-સમક ચિત્રાદિના ર૦, મેયૂલિકાના ૫, જંબૂ આદિ દશ વૃક્ષોના ૧,૧૭૦, વૃત્ત વૈતાયના ૨૦
જયોતિષ ચૈત્યોનું પ્રમાણ કહ્યું નથી. શાશ્વત જિનપ્રતિમાજીનું પ્રમાણ .. ઉર્વલોક અપોલોકના જિન પ્રતિમાજી સાત હાથ ઊંચા છે. જ્યારે તિજી(લોકના જિનપ્રતિમાજી પાંચસો ધષ્યના પ્રમાણવાળા છે.
ચૈત્યોમાં પ્રતિમાજીના નામ છે, અપભ, ચંદ્રાનન, થારપેણ, થર્ધમાન આ ચાર ગામના જ જિનપ્રતિમાજીઓ સર્વ શાશ્વત ચૈત્યોમાં હોય છે.
દિલોક પીel jદના 104
For Private and Personal Use Only