________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ જેમણે મારામાં રહેલા અવગુણ રૂપ પંકને દૂર કરી સદ્ગુણેનું સિચન કર્યું. અને ચારિત્ર રત્નની ભેટ આપી, તેવા અને પૂ. કિધ્ધારક શ્રી ગૌતમસાગર સૂરીશ્વરજીના પટ્ટધર
પૂ. પાદ અચલ ગચ્છાધિપતિ સમતા ગુણનિધી. આચાર્યદેવ શ્રી ગુણસાગર સૂરીશ્વરજીના કરકમલમાં
“સુખી થવાના સરલ ઉપાયો” નામને આ ગ્રંથ સાદર સમર્પણ
લી. આપને શિષ્ય મુનિ
કીર્તિસાગરના વંદન
-
For Private and Personal Use Only