________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધમે
સાર
હવે શુકલેશ્યાનું સ્વરૂપ કહેવાય છે-- रागद्वेषादिनिर्मुक्ता पक्षपातषिषर्जिता ॥
स्वानन्दस्वादिनी नित्यं शुक्ललेझ्या शिवंकरा ॥ ११ ॥ અર્થ– જે લેવાના હોવાથી રાગદેષ સર્વ છટી જાય, પક્ષપાત પણ સર્વથા છુટી જાય અને પિતાના આત્માથી જ ઉત્પન્ન થવાવાળા આનંદને સ્વાદ પ્રાપ્ત થતું રહે એવી મિક્ષ દેવાવાળા લરયાને શુકલ લેયા કહે છે,
ભાવાર્થ-જીકલ શબ્દનો અર્થ સફેદ થાય છે. જેવી રીતે સફેદ રંગ કઈ બીજો રંગ હોઈ શકતા નથી તેવી રીતે આ શુકલયામાં શુભ અશુભ કોઈપણ કાર્યને તીર્ને બંધ થતો નથી તેનું પણ કારણ આજ છે કે શુકલેલેરિયા ધારણ કરવાવાળી પુરૂષની રાગદેપની તીનતા દેતી નથી. રાગદેવ અત્યંત મંદ હોય છે. તથા રાગદેવ નહિ હોવાથી ઈટ અનિષ્ટ
પદાર્થમાં પક્ષપાત રહેતું નથી. આવી રીતે જ્યારે રાગદેષ પક્ષપાત વગેરે નષ્ટ થઈ જાય છે ત્યારે તે આતમાં પિતાના છે આત્માથી ઉત્પન્ન થવાવાળા અનતે આનંદ અનુભવ કરતો રહે છે. આવી રીતે પિતાના સુદ આત્માને અનુભવ છે કરતાં કરતાં નવીન કર્મના બંધને અભાવ થઈ જાય છે. સત્તામાં રહેવાવાળા કર્મની નિર્જરા વધતી રહે છે અને આવી રીતે સમરત કર્મની નિર્જ થઈ જવાથી આ જીવને મોક્ષમાપ્તિ થાય છે. આવી રીતે આ શુકલલેવાનું સ્વરૂપ કહી એ લેયાઓનું સ્વરૂપ પૂર્ણ કર્યું.
હવે તેમનું શુભ અશુભપણું કહેવામાં આવે છે – બાથરતોશ્મા થા વસ્ત્રાવિયુવા | જયા: મા સરા પ્રાdi મધે શિgણા | ૧૨ I
||
2
||
For Private And Personal Use Only