________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધU
ભાવાર્થ-કાપિત શબ્દનો અર્થ કબુતર છે. કબુતરને આ લીલા રંગથી કઈક આછો આ છે કાળા હોય છે. આ સાર છે તેવી રીતે કાપત લેશ્યા નીલ લેથાથી કઈક હલકી હોય છે. પરંતુ તેમાં કાલાશ હેવાથી અશુભ ગણાય છે. આ કાપિત આ લેગ્યા ધારણ કરવાવાળા જીવ થડાદન ઇદ પદાર્થોના વિયોગથી શોક અને સંતાપ કરવા લાગે છે, તથા થોડાક જ અનિષ્ટ છે. પદાથોના સાથી છેક અને સંતાપ કરવા લાગે છે. આ લેવા ધારણ કરવાવાળા પુ માટલું ચાહે છે કે આ સંસા- ;
રમાં મારી પ્રશસા થાઓ, બીજી ઇની માંસા ન સર્વત્ર થાઓ તેથી જ તે બીજાની નિંદા પણ કરતો રહે છે. આજ આ કારણથી આ લેયા ત્યાગ કરવા યોગ્ય છે. આ લેવાને ત્યાગ કર્યા શિવાય કોઈપણ દિવસ વૈરાગ્યની ઉત્પત્તિ થતી નથી. આ
તેથી વૈરાગ્ય ધારણ કરીને આત્મકલ્યાણ કરવાવાળે આ કાપિત લેયાને ત્યાં હંમેશ માટે કરી દેવો જોઈએ. આવી રીતે કાપતી વેશ્યાનું સ્વરૂપ કહેવાયું.
હવે પીતલેશ્યાનું સ્વરૂપ કહેવાય છે– सुबुद्धिकार्यकौशल्यवर्दिनी तापहारिणी ।
ઝામરામનાતા ઉત્તર ગુમાર | ૧ | જ અર્થ જે લેયા હોવાથી ઉત્તમ બુદ્ધી વધતી રહે, કાર્યો કરવાની શક્તિ વધતી રહે, સંસારના સર્વ દુઃખ દૂર છે મિ થતાં જાય હાનિ યા લાભના કાર્યોમાં સંતોષ બની રહે અને આત્માનું હમેશાં કલ્યાણ થતું રહે તેને પીતલેયા કહે છે. આ
પીત શબ્દનો અર્થ પાળે થાય છે. જેવી રીતે પીળા રંગમાં કાળાશ હોતો નથી તેવી રીતે પીતલેસ્થામાં કૃષ્ણ, નીલ / છે કાતિ વગેરે લેયાઓની માફક કાલિમા અથવા અશુભપણું હોતું નથી. તેથી આ લેયા શુભ ગણાય છે. આ લેયા ધારણ છે
કરવાવાળા જ અવની બુદ્ધિ સુબુદ્ધિજ હોય છે. અને તે સુબુદ્ધિ હમેશાં વધતી જ રહે છે. તેવી જ રીતે તે જીવન પ્રત્યેક કાર્ય કરવામાં ચતુરતા બનતી રહે છે. અને ચતુરતા શુભ કાર્યોમાં પરિણમે છે. અને દિનપ્રતિદિન વધતા રહે છે, આ પીત લેરિયાને ધારણ કરવાવાળે ઝવ ઇષ્ટ પદાથોની વિયોગ થવાથી તથા અનિષ્ટ પદાર્થોને સંયોગ થવાથી પણ કદી શાક
For Private And Personal Use Only