SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધર્મો છે. છે તેને આત્મા જ સમજે છે અને તેથી તેઓ આત્માનું કલ્યાણ કરી શકતા નથી. આત્મતત્વ જાણવાવાળા પુરૂષ તે સર્વ જે પર્યાને આત્માથી અલગ માને છે અથવા એ સમસ્ત પર્યાયથી આત્મા અલગ છે એમ સમજે છે અને આથી જ તે આ છે સર્વ ઉપરથી મમત્વને ત્યાગ કરી પિતાના આત્મિક કલ્યાણમાં લાગી જાય છે. હવે આત્મજ્ઞાની અને અનાત્મજ્ઞાની શરીરાદિકને કેવું સમજે છે તે કહેવામાં આવે છે– प्रश्न-स्वपरज्ञानशून्यश्च तन्वादिं मन्यते कथम् । અથ સ્વામિનુ ! પુરૂષ પિતાના આત્માના સ્વરૂપને જાણતા નથી અને પુદ્ગલાદિક પરંપદાર્થોના સ્વરૂપને પણ ન જાણતા નથી તે શરીરાદિકને કેવાં માને છે તે કૃપા કરીને કહે. उत्तर-स्यानिश्चयो मे भुवि देह एवास्म्यहं बयोधादहमेव देहः । इत्येव मूढः खलु मन्यमानस्तत्पोषणार्थ यतते यथेष्टम् ॥११॥ भवामि नाहं च कदापि देहो देहोपि मद्रूपसमश्च न स्यात् । यस्तत्ववेदीति सुमन्यमान: स्यात्स्वात्मगुप्तश्च शशीव कान्त्याम् ॥११॥ અર્થ—આ શરીરજ હું છું, અને હુંજ શરીરરૂપ છું. આ મારૂં જ્ઞાન અત્યંત નિશ્ચયાત્મક છે. અજ્ઞાની પુરૂષ અજ્ઞા- ર આ નવશાત એમ માને છે. અને તેથી જ આ શરીરને પુષ્ટ કરવા માટે પિતાની ઈચ્છાનુસાર હમેશાં પ્રયત્ન કરે છે. પરંતુ જે આ ભવ્ય પુરૂષ પિતાના આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે તે એમ માને છે કે હું અથવા મારો આત્મા કદીપણ શરીરરૂપ હે જ શકતું નથી, અને આ પગલરૂપી શરીર કદીપણ આત્મરૂપ હેઈ શકતું નથી. જેવી રીતે ચાંદની રાત્રિથી ચંદ્રમા ભિન્ન છે છે તેવી જ રીતે ભવ્યજીવ પોતાના ગુમ આત્માને શરીરાદિકથી સર્વથા ભિન્ન માને છે. ભાવાર્થ શરીર જડ છે અને આમા તન્યસ્વરૂપ છે. જ્ઞાનમય છે. જ્યારે શરીરમાંથી આત્મા અલગ થઈ જાય આ છે ત્યારે શરીર તે અહિંજ પડયું રહે છે અને આત્મા અલગ થયા પછી બીજી પર્યાયમાં ચાલ્યા જાય છે. આત્માના અલગ For Private And Personal Use Only
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy