________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધર્મો
ભાવાર્થ-જ્યાં સુધી આ જીવ વિષય કષાને ત્યાગ કરતા નથી અને તે વિષય કષાને આધીન રહેવાવાળી બાહ્ય આ પ્રવૃત્તિઓને ત્યાગ કરતા નથી ત્યાં સુધી આ જીવ પોતાના આત્માનું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત થઈ શકતો નથી. આત્મકલ્યાછે ણની પ્રવૃત્તિ વિના અતીન્દ્રિય સુખને આનંદ અથવા અનુભવ મળી શકતો નથી. અને પોતાના આત્મિક અનુભવ સિવાય જ
સુબુદિ ઉત્પન્ન થતી, નથી અને સુબુદિ વિના યથાર્થ ત્યાગ પણ થઈ શકતો નથી. તેથી જે પુરૂષ પોતાના આત્માનું હિત છે ન કરવાની ઈચ્છા રાખે છે, આત્મામાં અનંત સુખ અને શાંતિ ઉત્પન્ન કરવાની ઈચ્છા રાખે છે, તેણે પ્રથમ વિષય કષાયે કે છે ત્યાગ કરવો જોઈએ. અને પછી અનુક્રમે બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી પોતાના શુદદ આત્માને અનુભવ કરવાનો પ્રયત્ન .
કરવો જોઈએ. જે ભવ્યજીવને પિતાના આત્માનો અનુભવ થઈ જાય છે તે છને શરીર આદિ પરપદાર્થોનું પણ સંપર્ણ છે. આ જ્ઞાન થઈ જાય છે. તેથી પરપદાર્થોનું યથાર્થ જ્ઞાન થવાથી જીવ તેનો પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે. અને અનુક્રમે છે A ત્યાગ કરી પિતાના આત્માને સમ્યાનમગ્ર બનાવી દે છે. બસ ખરેખર ! તેને તે ત્યાગ તથા તે પ્રકારની સુબુદ્ધિ આ જ સંસારમાં પ્રશંસનીય મનાય છે. તેથી મોક્ષની ઇચ્છા કરવાવાળા જ આવીજ પ્રશંસનીય સુબુદિ રાખવી જોઈએ જેથી જલદી જ તેને અનંતસુખની પ્રાપ્તિ થાય. હવે જ્ઞાન તથા વૈરાગ્ય સિવાયનું મુનિ પણ વ્યર્થ છે એમ કહેવામાં આવે છે –
प्रश्न-वैराग्यबोधहीनश्च मुनि ति न वा कचित् । અર્થ– સ્વામિન્ ! જ્ઞાન અને વૈરાગ્ય સિવાય મુનિ કેઈ સ્થળે શોભાયમાન હોય છે કે નહિ તે કૃપા કરીને કહે. उत्तर--संसारसंतापविनाशकेन वैराग्यबोधेन शिवप्रदेन ।
विना मुनीनां न च भाति वेषो वपुश्च वाणी न नृजन्म तेषाम् ॥१५॥ क्रियाकलापोपि जपस्तपश्च वृथा भवेत्संयमधारणादिः। ज्ञात्वेति नित्यं परिवर्द्धनीयौ वैराग्यबोधौ निजजन्मसारी ॥२६॥
For Private And Personal Use Only