SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સુધર્મો www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજે પુરૂષ જ્ઞાન તથા વૈરાગ્ય વહેંણા છે તેનાં સમસ્ત ક્રિયાકાંડ વ્યર્થ છે. જપ, તપ, ધ્યાન, અધ્યયન, અને માનધારવિધિ વગેરે સમરત કાર્યં વ્યર્થ છે, તથા દીક્ષા લઇને બ્રહ્મચારી અથવા ક્ષુલ્લક થવું અથવા નિગ્રંથ મુનિ થવું વગે સમસ્ત ક્રિયા પણ વ્યર્થ છે. આમ સમજીને આ જીવને જ્યાંસુધી જ્ઞાત તેમજ વૈરાગ્યની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી કદી તુ નિગ્રંથ મુનિ અવસ્થા લેવી ન જોઇએ. અથવા ક્ષુલ્લક અથવા બ્રહ્મચારી પણ બનવું ન જોઇએ તથા વિજ્ઞાન શાસ્ત્રાના જાણુકાર પુરૂષે જ્ઞાન વૈરાગ્ય સિવાય નિષ્ફળ યાન પણ ધરવું ન જોઇએ. ભાવાર્થ જ્ઞાન શબ્દનો અર્થ આત્મિકજ્ઞાન સમજવું જોઇએ. કેમકે આત્મજ્ઞાન થયા સિવાયનું સમસ્ત જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. તથા મિથ્યાજ્ઞાન સંસારમાં ડુબાડનાર છે. તેથી સદ્ધ થાય છે કે આત્માનું કલ્યાણુ કરવાવાળું તો માત્ર આત્મજ્ઞાનજ છે. જ્યાંસુધી આ જીવ પોતાના આત્માના સ્વરૂપને જાણતો નથી ત્યાંસુધ તે પોતાના આત્માનું કલ્યાણ કરી શકતા નથી. તેથી આત્મકલ્યાણ કરવા માટે આત્માના યથાર્થ જ્ઞાનની આવશ્યકતા પડે છે. જ્યારે આ જીવ આત્માનુ સ્વરૂપ સમજી લે છે ત્યારે તે શરીરાદિક પરંપદાર્થો ઉપર અવશ્ય હસીન જ1 સેવે છે, ખતે તેના ઉપરથી મમતા-મમત્વ ભાવ છોડી દઈને આત્મસ્વભાવમાં લીન બને છે. આવીં અગર જ્યારે તે જિનેશ્વર પૂજા, પાત્રદાન, ધર્મયાન વગેરે જે જે ક્રિયાઓ કરે છે તે સર્વ ક્રિયા સફળ મનાય છે. આત્મામાં લીન હોવા છતાંપણ આ જીવ યાન ધરી શકે છે, અયચન કરી શકે છે, માન ધારણ કરો શકે છે અને નિશ્ર્ચય મુનિ સ્વરઃ ધારણ કરી તેમનો સનસ્ત યિાનું યથાર્થ રીતે પાલન કરી શકે છે. આત્મજ્ઞાન સિવાય તેમજ આ રારા દેક પદા ઉપર મમત્વભાવ છેડયા સિવાય કદીપણ જિતેચરરૂપ ધારણ કરી શકાતું નથી. અને જપ, ત, કાન વગેરે જે મે પગુ થઈ શકતી નર્યો. તેથી વિજ્ઞાનશાસ્ત્ર માણવાવાળા પુરૂષોએ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. જો એ કેમકે આત્મજ્ઞાનની સાથેજ યાથે વૈરાગ્યની પ્રાપ્તિ ચાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્ય સિવાયનાં તેમાં ધ્યાન, અયન વગેરે સનસ્ત ધાએ વ્યર્ય છે. અથવા જિને ૧૨ દીક્ષા ધારણ કરવી અથવા વી, મુલક વગેરે થવુ પણ વ્યર્થ છે. તે બુદ્ધિમાનાએ એવાં અર્થ વિતાન ( વ્યર્થ ) કાર્ય કદીપણુ ન કરવાં જઇએ. For Private And Personal Use Only C માર || ૫ !
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy