SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-આત્માના સ્વરૂપન ન જાણનાર અજ્ઞાની પુરૂષ તેના ચેતન, જડ અદિ દેને તે જાણતા નથ, કેવળ Sપિતાની ઈચ્છા મુજબ બધા તનાં વરૂપ સમજી લે છે. આથી તે મેક્ષતા શ્રેષ્ઠ માર્ગથી ભ્રષ્ટ રહે છે, ધર્મ કમને છોડી દે છે અને આ સંસાર સાગરમાં અચૂક પરિભ્રમણ કરે છે. પરંતુ આત્માને જાણનાર જ્ઞાની પુરૂ પિતાના ચિન્હોથી તના સ્વરૂપ ભિન્નભિન્ન માને છે. તે આત્માના સ્વરૂપનું જ્ઞાનમય અને સુખસાગર માને છે તથા અજીવ તત્વના પાંચ ભેદ માને છે. આમ તે ભિન્નભિન્નતાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન માને છે, અને એથી તે પિતાના જ્ઞાનમય આત્મસ્વભાવમાં સદા લીન રહે છે. ભાવાર્થ- તના મુખ્ય બે ભેદ છે. એક જીવ તત્વ અને બીજું અજીવ તત્વ. એમાં જીવ તવ અનંત જ્ઞાન| મય અને અનંત સુખમય છે. સંસારી નું એ અનંતજ્ઞાન અને અનંતસુખ કર્મોથી ઢંકાએલ છે. જયારે આ છવ કષાછે. યથો અલગ રહી આત્મલીન બની જાય છે અને સર્વ કર્મોને સર્વથા ઉછેરે છે, ત્યારે આત્મા પરમાત્મા બને છે અને એ તે વખતે તેનું અનંતજ્ઞાન અને અનંતસુખ પ્રગટ થાય છે અને તે અનંતકાળ સુધી વિદ્યમાન રહે છે. બીજા અજીવ તત્વન છે આ પાંચ ભેદ છે. પુણેલધર્મ, અધર્મ, આકાશ અને કાળ જેમાં રૂપ, રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ હોય તેને પુગલ કહે છે ! આ એના સૌથી નાના પરમાણુને ખંડ કહે છે. પરમાણુ અત્યંત સમ અથવા સમસમ છે. બે ચાર સંખ્યાત અસંખ્યાત છે | અનંત પુલ પરમાણુઓના સમૂહન રકધ પુદ્ગલ કહે છે. અંધ પણ સૂક્ષ્મષલના ભેદથી બે પ્રકારના છે. કમવર્ગણ વગેરે આ સર્મ પુદ્ગલ છે તથા પર, માટી વગેરે જે દેખવામાં આવે છે તે બધા રેલ પુદગલ છે. શબ્દ પણ પુદ્ગલ છે. પુદગલન અનેક ભેદ છે. જીવ અને પુદગલ એ બને તોમાં ચાલવાની શક્તિરૂપ છે. જે સમેત પદાર્થોને રહેવાને સ્થાન આપે છે તેને શું છે. બાકાશ કહે છે. તેના પણ બે ભેદ છે. એક લોકાકાશ અને બીજો કાકાશ. જે પ્રકાશમાં સમસ્ત પદાર્થ રહે છે તેને લોક કાશ કહે છે ને કાકાશની બહાર અનંત થાકાશ અલકાકાર કહેવાય છે. કાકાશમાં ધર્મ અને ધર્મ દ્રવ્ય ભરેલાં છે. તે 0 બંને દ્રવ્ય મૂર્તિ અને અખંડ છે. એમાંથી ધર્મદ્રવ્ય છ૧ પુદગલને ચાલવામાં મદદ કરે છે, અને ધર્મદ્રવ્ય છવ પુલને છે પૈભવામાં મદદ કરે છે. જ્યાં લગી ધર્મ અધર્મ દ્રવ્યા છે ત્યાં લગી લેાકાર છે, કા લોકાકાશની એક એક પ્રદેશ પર એક એક આ કાળને અણુ છે. એમાંથી એની યથાર્થરૂપ કાળને સૈથી ના ભાગ ઉપન્ન થાય છે, અસંખ્યાત સમયની માવલી હોય છે ' તથા એ કમાવલીમાંથી કલાક ઘડી, પળ, સેકંદ વગેરે સમય થાય છે. આ સમય સમસ્ત પદાર્થોના સ્વરૂપનું પરિવર્તન કરાવે છે. આ જ બા પ્રમાણે અત્યંત સંક્ષેપમાં છવ ઘછવ તો કહ્યાં છે. એ બધાનાં “વરૂપ સમજીનૈ પિતાની બુદ્ધિને યથાર્થ બનાવવી ન જોઈએ. પલાદિક ત્યાજ્ય પદાર્થોને યાગ કર જોઈએ. કર્મોનો નાશ કરી માસમાપ્તિ કરી લેવી જોઈએ. એ જમાન !' For Private And Personal Use Only
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy