SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સુધમાં प्रश्न-सुज्ञा मूर्खश्च स्वात्मानं दृष्टं वा यतते कथम् ? સાર વામિન ! આત્માને દેખવા માટે જ્ઞાની કેવીરીતે પ્રયત્ન કરે છે અને અજ્ઞાન કેવીરીતે પ્રયત્ન કરે છે તે કૃપા કરીને કહે उत्तर-वाकायचित्तैश्च निजात्पशून्यो दृष्टुं प्रयोदधुं यतते स्वरूपम् । तथापि दृष्टुं स्वपदं न बोडुं शक्नोत्ययोधात्पतति प्रमादे ॥१९३॥ वाकायचिर्न निजात्मवेदी ज्ञातुं च दृष्टुं यतते स्वरूपम् ।। किन्त्वात्मना चात्मनि चात्मने ह्यात्मानं ततो याति पदं यथार्थम् ॥१९॥ અધ–આત્મવરૂપનું જાણવાવાળા અજ્ઞાની પુરુષ અજ્ઞાનતાને લીધે મન, વચન કાયથી આત્માનું સ્વરૂપ જાણવા જ તેમજ જોવા પ્રયત્ન કરે છે. પરંતુ મન, વચન કાયના પ્રયતથી આત્માને જાણી તેમજ જોઈ શકતો નથી. એથી તે તે માત્ર હિ પ્રમાદમાં જ પડે છે. આત્માનું સ્વરૂપ જાણવાવાળ જ્ઞાની પુરુષ આત્માનું સ્વરૂપ મન, વચન અને કાયના પ્રયત્નથી જાણવા A તેમજ જોવા પ્રયત્ન કરતો નથી. તે તે માત્ર પોતાનો જ અભાવડે, પિતાનાજ આત્મામાં, પિતાનો જ આત્મા માટે પિતાના જ આત્માને જાણવા તેમજ જેવા પ્રયત્ન કરે છે અને આથી તે પિતાના મોક્ષરૂપી યથાર્થ પદની પ્રાપ્તિ કરી લે છે. ભાવાર્થ—આત્માનું યથાર્થ સ્વરૂપ અમૂર્ત (મૂર્તિર હિત) છે. તેમાં રપ, રૂપ, રસ, ગંધ વગેરે દ્રોથી જાણવા પિગ્ય ગુણ બિલકુલ હતાજ નથી. રૂપ, રસ, ગંધ, વર્ણ વગેરે ગુણે પુગલના જ છે. આથી પુણલજ ઈદ્રિવડે જાણી તેમજ જઈ શકાય છે. આમા પુદ્ગલ નથી આથી તે ઈન્દ્રિવિડે જાણી તેમજ જઈ શકાતું નથી. જે કે સંસારી આત્માની છે. સાથે અનેક ક લાગેલાં હોય છે, અને કર્મોને સહુ પુગલમય જ હોય છે છતાં તે અત્યંત સૂક્ષ્મ હોય છે. આથી તે ઈન્દ્રિછે યાધી કદી પણ નણી કે જોઈ શકાતું નથી તેથી આત્માનું આવું યથાર્થ સ્વરૂપ ને જાણવાવાળે પુરૂષ જ તે આત્માને ઈન્દ્રિ- ૧૧ાા દ0 રથી જણવાનો પ્રયત્ન કરે છે, જે કે મનથી અનત આભાને પણ અનુભવ થઈ શકે છે. પરંતુ જે પુરૂષ આત્માનું સ્વરૂપ જાણે છે અને જેના આત્મામાં હિનીય કર્મના ક્ષપશમ થવાથી આત્માને પ્રગટ કરવાવાળા સમ્યગ્દનરૂપી પ્રકાશ પ્રગટ સ થએલ છે તે પુરતજ મનમાં તે અમર્ત આત્માને અનુભવ કરી શકે છે. વાસ્તવિક રીતે તે અમૂર્ત આત્માનું સ્વરૂપ અમર્તન I આત્માથજ જાણી શકાય છે. આમાનું સ્વરૂપ જાણવાવાળો સમ્યગ્દષ્ઠિ પુરૂષ મન, વચન કાયથી કદીપણ આમવરૂપ For Private And Personal Use Only
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy