SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭) ૨૫ જવાથી તે તરફ દૃષ્ટિ આકર્ષાય છે. દષ્ટિનું આકર્ષણ થવાથી નેહ બંધાય છે. નેહ થવાથી તેનો પરિચય થાય છે. પરિચયમાં (દવસમાં ) વવાથી શીયળ મલિન થાય છે અને શીયલથી ભ્રષ્ટ થયેલા જે સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧. ખરી વાત છે કે रमाणिदिय वैभवयं मगगुति तय मोहणिय कम्मं । चउरो इमाइ नूगं, जिपंति जइक वीरेहि ॥१॥ જિવા ઈષિ, પ્રહ્મચર્યવ્રત, મનગુપ્તિ અને મોહનીય કર્મ, નિચે આ ચાર વસ્તુને વિજય કઈ વીરપુરુષ જ કરી શકે છે. ૧ આ અવસરે પિતાના અને વિજયકુમારના સંબંધમાં ગુપ્ત પણ ધીમે ધીમે સમાના લોકો કાંઈ વાતો કરતા હોય તેમ અનુમાનથી જાણીને પોતાના પિતાથી શરમાયેલી રાજકુમારી, તરત જ સભામાંથી ઊઠીને પિતાના વાસભુવનમાં આવી. આ તરફ કુમારીના જવા પછી, શીળવતીને ખરે આશય શું હતું તે જાણ્યા સિવાય તેમજ કુળદેવીએ સ્વપ્રમાં જણાવેલ વચનોનું નહિં સ્મરણ કરતાં, રાજાએ તરતજ શીળવતી અને વિજયકુમારને વિવાહ સંબંધ જાહેર કર્યો. અર્થાત વિજયકુમાર સાથે શીળવતીને વિવાહ કર્યો. નિમિત્તિઓને બેલાવી લગ્ન માટેના શુભ મુહૂર્તને નિર્ણય કર્યો. લગ્નદિવસ ઘણે નજીક આવવાથી તરત જ રાજમંદિર શણગારવાનું કામ શરૂ થયું. રસ્તાઓ અને બજાર વિગેરે સાફસુફ થયા. વિવાહની સામગ્રીની ધામધુમ ચાલતી હતી, એટલામાં ઉધાનપાલક આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજ ! શીશીર તુ પૂર્ણ થઈ હોવાથી પક્ષીઓના મધુર અને કલરવ શબ્દોરૂપ વાજીંત્રને વગાડત, સુરની પાડલવૃક્ષના પુષ્પોના આમેદવડે આકાશને પણ વ્યાસ કરતા અને પંચ બાપુના જોરથી નરનારીઓના માનને મર્દન કરતે આપણું વનને વિષે વસંત રાજા આવી પહોંચે છે. અર્થાત For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy