SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૩ ) મને વહાલી છે, ત્રા જ્યાં સુધી તેને આપની સુધી તેને તમે ખુશીથી રાખજો. આપ પણ ગૌરવ કરજો. (ધ્રુજતે શરીરે કોકીએ, રાણીને સંભળાવ્યેા.) Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસે રહેવું હોય ત્યાં તેણીનું સારી રીતે સુંદરીના ઇતિહાસ શ્રેષ્ઠીનાં આવાં સરલ અને સત્ય જેવાં વચને સાંભળી દેવી ચંદ્રલેખાએ જણુાવ્યુ, કોકીન્! ભલે તે તમારી પુત્રી તરીકે હા, હું તેને મારી વ્હેન કરીને મારી પાસે રાખું છું, તમે તેની ચિ ંતાથી નિશ્રિત રહેશે. આ પ્રમાણે કહી શેઠને ખુશી કરી સન્માનપૂર્ણાંક વિસન કર્યાં. પ્રસ ંગાપાત નાના પ્રકારના વાર્તાવનેદથી. ચદ્રલેખાએ સુંદરીની ઉદાસીનતામાં ઘટાડા કર્યાં, અને સુંદરીના દિવસ સુખમાં પસાર થવા લાગ્યા. તેઓનાં શરીર જો કે જુદાં હતાં છતાં પરસ્પરની પ્રીતિથી જાણે એક જ મન હોય તેમ ખીજાને ભાન થતું હતું. ઇચ્છાને અંત નથી. સ ંતેાષ સમાન સુખ નથી. સુખી કે દુ:ખી, ગરીબ કે તવંગર કાઈ વીરપુરુષ કે સ્ત્રી એવી દુનિયામાં ભાગ્યે જ હરો કે તેને કાઇ પણ જાતની ઇચ્છા નહિ હોય. એક દિવસે રાણી ચંદ્રલેખા શૂન્ય મનવાળી થઇ પેાતાના વાસગૃહમાં ખેઠી હતી. સુદરી નજીકના ઓરડામાંથી ત્યાં આવી. રાણીને ઉદાસીન સ્થિતિમાં જોઇ તેણીએ જણાવ્યું. મ્હેન ! આજે તમને શું ચિંતા છે? તમારા પતિએ સ્નેહના છળથી શું તમારૂં અપમાન કર્યું છે ? અથવા શુ` કાઇ સ્નેહી મનુષ્યે તમારી આજ્ઞા ખંડિત કરી છે ? For Private and Personal Use Only સુંદરીની શંકાનું સમાધાન કરતાં ચંદ્રલેખાએ જણાવ્યું. મ્હેન ! મારા દુઃખનું કારણ તે માંહીલુ કાંઇ નથી, પણું બા મને મારી ઇચ્છાને લઇને જ કાંઈ નવીન ચિતા ઉત્પન્ન થઈ છે કે, મારે સાત પુત્રા છતાં પુત્ર એક પણ નહિ ! પુન્યના નિયેગથી કાઇ પણ પ્રયાગે ૩
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy