SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૨ ) કૃત્વની પ્રાપ્તિ થાય છે. દેવનું શુદ્ધ આલબન, ગુરૂને ધથી થતુ શુદ્ધ આચરણુ. આ ત્રણે આત્મગુણુ મહાન્ નિમિત્ત હોવાથી એ ત્રણે ઉપરના શ્રદ્ધાનને વામાં આવે છે. નિશ્ચય સમ્યકૃત્ય તે કષાયની માઁ કર્મની ક્ષયે! પશમતા થવી તે જ છે. એટલે અમુક દરજ્જે આત્મ ગુણુ પ્રગટ થવા તે જ છે. તથાપિ તેમાં દેવ, ગુરૂ, ધર્મનું આલબત નિમિત્તકારણ છે તેવી જ રીતે જીવ, અજીવાદે નવ તત્વને સહ્રવાતે સમ્યકૃત્વ છે, તે પણ નિમિત્તકારણુ છે. આ નવ તત્વનુ કાહાન કષાયાનિી પરણતી મંદ થતાં તેવી મેગ્ધત આવતાં થઈ શકે છે. ‘આગમ ગુણુ અકષાયતા' આ જ ધમ છે. અને એજ આત્મગુણુ છે. આ એકષાયા થવામાં તમને વિચાર, તત્વનું જ્ઞાન, તત્વેનુ શ્રાદ્ધાન વિગેરે નિમિત્તો છે. For Private and Personal Use Only સદુપદેશ અને પ્રગટ રવામાં સમ્યક્ત્વ કહેપરિણતી અને હે રાજન્ ! જેના મનરૂપ આકાશમાં સમ્યકૃત્વને સૂર્પાદય સ્ફુરી રહ્યો છે, તેએની પાસે કુમતિયા-મિથ્યાત્વરૂ૫ ઘુવડા બીલકુલ આવી શકતાં નથી. મિથ્યાત્વરૂપ પ્રબલ અગ્નિને બુઝાવવા માટે જેએની પાસે સત્વરૂપ જલધર ( મેષ ) છે, તે એને આત્મશાંતિવાળું નિર્વાણુપદ પામવું દુર્લભ નથી. આ પ્રમાણે ગુરૂ તરફથી ઉત્તમ ખેાધ સાંભળી રાજાએ સમ્યક્રૂત્વ સહિત ગૃહસ્થનાં ત્રતા અંગીકાર કર્યાં રાજાને ધર્મમાં દદ કરવા નિમિત્તે ગુરૂશ્રીએ ક્રી કહ્યું. રાજન્! તમને ખબર જ હશે કે-જ્યાં સુધી મૂલમાંથી વ્યાધિ ન જાય ત્યાં સુધી એકનું એક આધ અનેકવાર લેવામાં આવે છે. તેમજ ધશિક્ષા પણ વાર વાર લેવા યેાગ્ય છે. તેથી કંટાળા લાવવાને નથી. હું તમને ફરી પણ કહુ છુ કે-માતા, પિતા, ધન, સ્વજન, બધ્રુવ` અને સવાના સમુદાય તે તાત્વિક સુખ આપવાને સમર્થ નથી કે જે સુખ સમ્યકત્વમાં દૃઢ થવાથી મળે છે. નજર ફેરવતાં હજારો મુગટબધ રાજાએ હાથ જોડે છે. તેવુ ચક્રવૃત્તિ પદ મેળવવુ' સુલભ છે પશુ
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy